Aditya L1 mission | આદિત્ય L1 મિશન શું છે? L1 બિંદુ શું છે? ઈસરોનો ઉદ્દેશ્ય શું છે? જાણો તમામ માહિતી
August 29, 2023 14:17 IST
Aditya L1 ISRO Sun Mission: આદિત્ય એલ 1 ઈસરોનું સૂર્ય મિશન. ભારતનું મૂન મિશન ચંદ્રયાન 3 સફળ રહેતાં હવે સૂરજ માટે મિશન હાથ ધરાયું છે. ઈસરો દ્વારા સૌર મિશન આદિત્ય એલ1 પર કામ શરુ કરી દેવાયું છે. સૂર્ય માટે આ ભારતનું પ્રથમ સંશોધન મિશન છે.