Surya And Jupiter ni Yuti: 12 વર્ષ બાદ મેષ રાશિમાં બનશે સૂર્ય અને ગુરુનો સંયોગ, આ રાશિઓના શરૂ થશે સારા દિવસો

Surya And Jupiter ni Yuti: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ એક નિશ્ચત સમય પર ગોચર કરે છે. જેની અસર માનવ જીવન અને પૃથ્વી ઉપર પડે છે. સાથે જ ગ્રહ ગોચર કરીને બીજા ગ્રહ સાથે યુતિ નિર્માણ કરે છે. એપ્રિલની શરુઆતમાં ગુરુ અને સૂર્ય ગ્રહની યુતિ બનવા જઇ રહી છે. આ યુતિ 12 વર્ષ બાદ મેષ રાશિમાં […]

Written by Ankit Patel
February 02, 2023 14:20 IST
Surya And Jupiter ni Yuti: 12 વર્ષ બાદ મેષ રાશિમાં બનશે સૂર્ય અને ગુરુનો સંયોગ, આ રાશિઓના શરૂ થશે સારા દિવસો
13 ફેબ્રુઆરી 2023, સવારે 8 વાગ્યાને 21 મિનિટ પર સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરશે

Surya And Jupiter ni Yuti: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ એક નિશ્ચત સમય પર ગોચર કરે છે. જેની અસર માનવ જીવન અને પૃથ્વી ઉપર પડે છે. સાથે જ ગ્રહ ગોચર કરીને બીજા ગ્રહ સાથે યુતિ નિર્માણ કરે છે. એપ્રિલની શરુઆતમાં ગુરુ અને સૂર્ય ગ્રહની યુતિ બનવા જઇ રહી છે. આ યુતિ 12 વર્ષ બાદ મેષ રાશિમાં બનવા જઇ રહી છે. ગુરુ ગ્રહ 12 વર્ષ બાદ મેષ રાશિમાં ભ્રમણ કરશે. એટલા માટે આ યુતિની અસર દરેક રાશિઓ ઉપર પડશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેના ઉપર આ યુતિનો વિશેષ પ્રભાગ થતાં ધન લાભ અને ઉન્નતિનો વિષેશ લાભ મળશે.

મકર રાશિ (Makar Zodiac)

આ રાશિના જાતકો માટે સૂર્ય અને ગુરુની યુતિ લાભલાયક સાબિત થશે. કારણે આ યુતિ આ રાશિના ચોથા સ્થાનમાં બનવા જઇ રહી છે. જેને ભૌતિક સુખ અને માતાનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે આ સમયે ભૌતિક સુખોમાં વધારો થઈ શકે છે. સાથે જ આ સમયે તમારું કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું મન બની શકે છે. ઘરની જરૂરત સાથે જોડાયેલો કોઈ લક્ઝરી સામાન ખરીદી શકો છો. સાથે જ આ યુતિની દ્રષ્ટી તમારી ગોચર કુંડળીના દશમા સ્થાન પર પડી રહી છે. એટલા માટે તમને નવી નોકરીનો પ્રસ્તાવ આવી શકે છે. સાથે જ વેપારીઓને ધનલાભ થઈ શકે છે.

ધન રાશિ (Dhanu Zodiac)

ધનુ રાશિના લોકો માટે સૂર્ય અને ગુરુનો સંયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના પાંચમા ભાવમાં બનશે. જે બાળ અને પ્રેમ લગ્નની ભાવના માનવામાં આવે છે. એટલા માટે આ સમયે તમને પ્રેમ લગ્નમાં સફળતા મળી શકે છે. આ સાથે નવવિવાહિત યુગલને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. બીજી તરફ, તમે પરિવારના સભ્યો અથવા લવ પાર્ટનર સાથે ક્યાંક ડિનર ડેટ પર જઈ શકો છો.

ઉપરાંત, જેઓ વિદ્યાર્થીઓ છે તેઓ કોઈપણ ઉચ્ચ સંસ્થામાં પ્રવેશ લઈ શકે છે. સાથે જ સૂર્ય-ગુરુ ગ્રહની સાથે તમને શનિદેવની કૃપા પણ મળશે. કારણ કે 17 જાન્યુઆરીથી શનિદેવનું સંક્રમણ થતાં જ તમને સાદે સતીથી મુક્તિ મળી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ