Today Live Darshan : આજના લાઇવ દર્શન, ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભગવાન શિવના કરો દર્શન

Ujjain mahakaleshwar temple today live darshan: મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે. શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે.

Written by Ankit Patel
February 05, 2024 07:07 IST
Today Live Darshan : આજના લાઇવ દર્શન, ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભગવાન શિવના કરો દર્શન
મહાકાલેશ્વર લાઇવ દર્શન

Today live darshan ujjain mahakaleshwar,આજના લાઇવ દર્શન: ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવે છે. જે પૈકી એક જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. મહાકાલેશ્વર મંદિરમાં સ્થાપિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે.

આજના લાઇવ દર્શન અહીં કરો

Ujjain Mahakal Temple | Vaishno Devi Temple | Famous Temples In India| Temples Tour Planning
ઉજ્જૈનનું મહાકાલ મંદિર ભગવાન શિવનું પ્રસિદ્ધ મંદિર છે. જમ્મુમાં કટરા સ્થિત વૈષ્ણો દેવી મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે. (PC- @shri.mahakaleshwar.ujjain/Instagram, @shri_mata_vaishnodevi/Instagram)

શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે. તે ભગવાનનો મુખ્ય શણગાર છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીની પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે. તો આજે ઘરે બેઠાં જ ઉજ્જૈન મંદિરથી મહાકાલેશ્વરના લાઇવ દર્શન કરો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ