મણિનગરમાં રેલવે સ્ટેશન નજીક BRTS બસમાં આગ લાગી, મુસાફરોનો આબાદ બચાવ

BRTS bus fire breakout: અમદાવાદમાં (Ahmedabad) આજે મણિનગર રેલવે બસ સ્ટેશન (Maninagar railway station) નજીક એક બીઆરટીએસ બસમાં (BRTS Bus)ચાર વાગ્યાની આસપાસ આગ લાગી, ફાયર બ્રિગેડની (fire brigade team) ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો

Written by Ajay Saroya
December 07, 2022 17:02 IST
મણિનગરમાં રેલવે સ્ટેશન નજીક BRTS બસમાં આગ લાગી, મુસાફરોનો આબાદ બચાવ

અમદાવાદમાં બીઆરટીએસ બસ (BRTS Bus)માં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે. આજે મણિનગર રેલવે બસ સ્ટેશન નજીક એક બીઆરટીએસ બસમાં ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પાસે કોરિડોર બીઆરટીએસ બસમા લાગી આગ હતી. બસમાં ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રૂટ નંબર-9ની બસમાં આગ લાગી હતી.

બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ ની ટીમે પહોંચી જઇ આગ પર મેળવ્યો કાબૂ હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં મુસાફરોનો થયો આબાદ બચાવ થયો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ