Today Latest News Update in Gujarati 28 october 2025: ચક્રવાત મોન્થા આજ સુધીમાં તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. તે 28 ઓક્ટોબરે કાકીનાડા નજીક લેન્ડફોલ કરશે. IMD અને INCOIS એ નેલ્લોરથી શ્રીકાકુલમ સુધી આંધ્રના દરિયાકાંઠે 4.7 મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી આપી હતી, અને તોફાન નજીક આવતાં ખરાબ હવામાન અને તેજ પવનની આગાહી કરી હતી. 28 ઓક્ટોબરની સાંજ કે રાત્રિ સુધીમાં આ તોફાન માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક લેન્ડફોલ કર્યું હતું.
દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને નજીકના ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વહીવટીતંત્રે સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.





