Live

Today News : ગ્વાલિયરમાં ફોર્ચ્યુનર કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અકસ્માત, 5 લોકોના કરુણ મોત

Gujarat Latest News Update Today in Gujarati 16 November 2025: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મહારાજપુરા વિસ્તારમાં એક ફોર્ચ્યુનર કાર અને ટ્રેક્ટર વચ્ચે એક્સિડેન્ટ થયો છે. તેમા કારમાં સવાર તમામ પાંચેય મિત્રોના કરુણ મોત થયા છે.

Written by Ajay Saroya
Updated : November 16, 2025 12:33 IST
Today News : ગ્વાલિયરમાં ફોર્ચ્યુનર કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અકસ્માત, 5 લોકોના કરુણ મોત
અકસ્માતની ફાઈલ તસવીર - Express photo

Gujarat Latest News Update Today in Gujarati 16 November 2025: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મહારાજપુરા વિસ્તારમાં એક ફોર્ચ્યુનર કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર ટક્કર થતા 5 લોકોના મોત થયા છે. ગ્વાલિયરના CSP હિના ખાને કહ્યું કે, આજે સવારે 6.30 વાગે કન્ટ્રોલ રૂમને હાઇવ પર માલવા કોલેજની સામે એક એક્સિડેન્ટની સુચના મળી હતી, જેમા એક કાર અને ટ્રેક્ટર વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસ ટીમ તરત જ દૂર્ઘટના સ્થળે પહોંચી અને પૃષ્ટિ કરી કે કારમાં પાંચ લોગ બેઠેલા હતા. જો કે, તેમાથી કોઇ પણ જીવીત નથી. આ લોકો ડબરા થી આવી રહ્યા હતા અને તે 5 મિત્રો હતો. તેમના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

યુપીના સોનભદ્રમાં પથ્થરની ખાણ ધસી પડવાથી 1 વ્યક્તિનું મોત, 15 લોકો ફસાયા

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં પથ્થરની ખાણ ધસી પડવાની ઘટના છે. પથ્થરની ખાણ ધસી પડવાથી 1 વ્યક્તિનું કરુણ મોત થયું છે. આ ઘટનાને કારણ 15 લોકો ખાણની અંદર ફસાયેલા છે. તેમનું NDRF અને SDRF દ્વારા રેસક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. શનિવારે રાતે સોનભદ્રમાં પથ્થરની ખાણ ધસી પડવાની ઘટના બની હતી.

Read More
Live Updates

Rohini Acharya : 'મારા જેવી દીકરી બહેન કોઇના ઘરે ન જન્મે'- રોહિણી આચાર્યની ભાવુક પોસ્ટ

Rohini Acharya Emotional Post : લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ગઈકાલે એક દીકરી મજબૂરીમાં પોતાના રડતા માતા-પિતા અને બહેનોને છોડીને આવી, મને મારા માતા-પિતાનું ઘર છોડાવી દેવામાં આવ્યું. મને અનાથ બનાવી દેવામાં આવી. …વધુ માહિતી

સરહદ પાર નો પ્રેમ : પંજાબની સરબજીત કૌર કેવી રીતે બની પાકિસ્તાનની 'નૂર'?

Sarabjeet Kaur Become Pakistani Noor : પંજાબની સરબજીત કૌર 4 નવેમ્બરના રોજ ગુરુ નાનક દેવજીની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા પાકિસ્તાન ગઇ હતી. તે લગભગ 2000 ભારતીય શીખ યાત્રાળુઓના જૂથનો ભાગ હતા. …વધુ વાંચો

Bihar Election Result 2025: શું બિહાર ચૂંટણીમાં હાર બાદ પ્રશાંત કિશોર રાજકારણ છોડશે? પાર્ટી અધ્યક્ષે જવાબ આપ્યો

Bihar Election Result 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રશાંત કિશોર ઘણી ચેનલોમાં ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે જેડીયુને 25 બેઠકો પણ નહીં મળે, જો આવશે તો હું રાજકારણ છોડી દઈશ. …વધુ વાંચો

ગ્વાલિયરમાં ફોર્ચ્યુનર કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અકસ્માત, 5 લોકોના કરુણ મોત

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મહારાજપુરા વિસ્તારમાં એક ફોર્ચ્યુનર કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર ટક્કર થતા 5 લોકોના મોત થયા છે. ગ્વાલિયરના CSP હિના ખાને કહ્યું કે, આજે સવારે 6.30 વાગે કન્ટ્રોલ રૂમને હાઇવ પર માલવા કોલેજની સામે એક એક્સિડેન્ટની સુચના મળી હતી, જેમા એક કાર અને ટ્રેક્ટર વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસ ટીમ તરત જ દૂર્ઘટના સ્થળે પહોંચી અને પૃષ્ટિ કરી કે કારમાં પાંચ લોગ બેઠેલા હતા. જો કે, તેમાથી કોઇ પણ જીવીત નથી. આ લોકો ડબરા થી આવી રહ્યા હતા અને તે 5 મિત્રો હતો. તેમના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

યુપીના સોનભદ્રમાં પથ્થરની ખાણ ધસી પડવાથી 1 વ્યક્તિનું મોત, 15 લોકો ફસાયા

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં પથ્થરની ખાણ ધસી પડવાની ઘટના છે. પથ્થરની ખાણ ધસી પડવાથી 1 વ્યક્તિનું કરુણ મોત થયું છે. આ ઘટનાને કારણ 15 લોકો ખાણની અંદર ફસાયેલા છે. તેમનું NDRF અને SDRF દ્વારા રેસક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. શનિવારે રાતે સોનભદ્રમાં પથ્થરની ખાણ ધસી પડવાની ઘટના બની હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ