મહાશિવરાત્રી પર ભૂલીને પણ ના કરો આ 7 કામ, ભગવાન શિવને ખુશ કરવા માટે કરો આ ઉપાય

Maha Shivratri 2025 : મહાશિવરાત્રી નિમિત્તે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે કેટલાક કાર્યો પ્રતિબંધિત છે. આ કરવાથી મહાદેવ નારાજ થઈ શકે છે.

February 25, 2025 17:03 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ