1 કપ ચોખા, 1/2 કપ અડદની દાળ (ફોતરા વગરની), 1/4 ચમચી મેથીના દાણા, 1 મધ્યમ કદનું બીટરૂટ, મીઠું સ્વાદ મુજબ, પાણી જરૂર મુજબ, તેલ જરૂર મુજબ
એક મોટા બાઉલમાં ચોખા, અડદની દાળ અને મેથીના દાણાને ભેગા કરો. તેને પાણીથી સારી રીતે ધોઈ લો અને પછી પૂરતા પાણીમાં 4-5 કલાક અથવા આખી રાત પલાળી રાખો.
પીસેલા ખીરાને એક મોટા બાઉલમાં કાઢી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી આથો આવવા દો, નોન-સ્ટીક પેન ગરમ થાય પછી, તેના પર થોડું પાણી છાંટીને કપડાથી લૂછી લો.
પછી બેટરને ગોળાકાર તવા પર પાથરો.થોડું તેલ નાખો ક્રિસ્પી અને સોનેરી બ્રાઉન ન થાય, શેકાઈ જાય, નારિયેળની ચટણી, સાંભાર સાથે સર્વ કરો.