ડાયાબિટીસના દર્દીઓ મધ ખાઈ શકે?

May 28, 2025, 11:28 AM

મધ (Honey) ને ઘણીવાર નેચરલ સુગર અને સ્વસ્થ વિકલ્પ માનવામાં આવે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે તે કેટલું સલામત છે?

આ તહેવારન મીઠાઈઓ વગર અધૂરો છે લોકો ઉત્સાહથી મીઠાઈ ખાય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ એ રેગ્યુલર મીઠાઈ ખાઈ સકતા નથી કારણ કે એમાં ખાસનું પ્રમાણ વધારે હોય છે.

મધ

મધમાં નેચરલ સુગર હોય છે, જે લોહીમાં સુગર લેવલને અસર કરી શકે છે. જોકે, કેટલાક સંશોધનો સૂચવે છે કે સફેદ ખાંડ કરતાં મધ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.

મધનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ

મધનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) સફેદ ખાંડ કરતા ઓછો હોય છે, જેનો અર્થ એ થાય કે તે ધીમી ગતિએ બ્લડ સુગર વધારે છે.

મધ

જોકે મધ કાર્બોહાઇડ્રેટ છે અને બ્લડ સુગરને અસર કરી શકે છે, તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.

મધના ફાયદા

મધમાં એન્ટીઑકિસડન્ટ હોય છે, જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. તે સફેદ ખાંડ કરતાં વધુ પોષણ પૂરું પાડે છે અને તેમાં વિટામિન અને ખનિજો હોય છે.

મધના ફાયદા

મધ ગળાના દુખાવાને શાંત કરવામાં અને પાચન સુધારવામાં મદદ કરી શકે છે.

મર્યાદિત માત્રામાં સેવન

દિવસમાં 2 ચમચીથી વધુ મધ ન લો. ફાઇબરયુક્ત ખોરાક સાથે મધ ભેળવીને ખાવાથી બ્લડ સુગર પર તેની અસર ઓછી થઈ શકે છે.

કુદરતી મધ પસંદ કરો

પ્રોસેસ્ડ મધમાં ખાંડ ઉમેરવામાં આવી શકે છે, જે બ્લડ સુગરમાં વધારો કરી શકે છે.

ડૉક્ટરની સલાહ લો

જો તમે ઇન્સ્યુલિન અથવા અન્ય ડાયાબિટીસની દવાઓ લઈ રહ્યા છો, તો મધનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

ખાલી પેટ દરરોજ ચા સાથે બિસ્કિટ કેમ ન ખાવી?