શું એરોસોલ ડિઓડોરન્ટ્સ વ્યક્તિને મોતના મુખ સધી લઇ જઈ શકે??એમ એસ હેમા સોજન્યા, ત્વચારોગ વિજ્ઞાની, મણિપાલ હોસ્પિટલ, વિજયવાડાએ જણાવ્યું હતું કે, "ના, જો તમે તમારા ડિઓડોરન્ટનો ઓછી માત્રા મુજબ ઉપયોગ કરશો તો તમે મૃત્યુ પામશો નહીં. જ્યાં સુધી તમે તેનો ઉપયોગ હોવો જોઈએ તેના કરતાં વધુ ન કરો ત્યાં સુધી કઈ થતું નથી.