Oct 16, 2025

ધનતેરસ પર મહાલક્ષ્મીના મનપસંદ ફળની ખીર બનાવો, નોંધી લો રેસીપી

Ashish Goyal

ધનતેરસ પર ખીર

ધનતેરસ પર ભગવાન કુબેર અને મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભોગમાં મહાલક્ષ્મીને સીતાફળ ચઢાવવામાં આવે છે.

Source: social-media

સીતાફળ ખીર રેસીપી

આવી સ્થિતિમાં તમે ધનતેરસના પ્રસંગે આ ફળની ખીર બનાવી ભોગ અર્પણ કરી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

સીતાફળની ખીર બનાવવાની સામગ્રી

સીતાફળ, દૂધ, મખાના, ઘી, કાજુ, બદામ, એલાઇચી.

Source: social-media

સીતાફળની ખીર બનાવવાની રીત, સ્ટેપ 1

સીતાફળ ખીર બનાવવા માટે સીતાફળની છાલ ઉતારીને તેના બીજ કાઢીને પલ્પ કાઢી લો.

Source: social-media

સ્ટેપ 2

એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં કાપેલા કાજુ, બદામ અને મખાના નાખીને શેકીને અલગ લઇ લો.

Source: social-media

સ્ટેપ 3

એક કડાઇમાં દૂધ નાખો અને તેને ગેસ પર ધીમા તાપે ગરમ કરો. જ્યારે તે રંધાઇ જાય ત્યારે તેમાં ખાંડ અને એલાઇચી ઉમેરો.

Source: social-media

સ્ટેપ 4

જ્યારે દૂધ ઘટ્ટ થઇ જાય ત્યારે તેમાં સીતાફળના પલ્પ ઉમેરો. બધાને સારી રીતે મિક્સ કરો

Source: social-media

સ્ટેપ 5

આ પછી શેકેલા કાજુ, બદામ અને મખાના નાખો અને સારી રીતે હલાવીને મિક્સ કરી લો.

Source: social-media

સીતાફળ ખીર તૈયાર

સીતાફળ ખીર તૈયાર થઇ જશે. તેને ઠંડી થવા દો. ત્યારબાદ મહાલક્ષ્મીને ભોગ ચડાવી શકો છો.

Source: social-media

Source: social-media