Mar 15, 2024

Diabetes Diet : ડાયાબિટીસના દર્દીઓ માટે કેમ ગુણકારી સરગવો? જાણો

Shivani Chauhan

મોરિંગા જેને સરગવા તરીકે પણ ઓખવામાં આવે છે. આ શાકભાજીનો ઉપયોગ તેના વિવિધ ઔષધીય ગુણધર્મો માટે સદીઓથી કરવામાં આવે છે.

સરગવો અથવા મોરિંગા 300 વધુ રોગોની રોકથામ અને સારવાર માટે ભલામણ કરવામાં આવે છે.

મોરિંગાના પાંદડામાં રહેલ બાયોએક્ટિવ અસર કરી શકે છે કે શરીર ઇન્સ્યુલિન કેવી રીતે મુક્ત કરે છે અને શરીરને સુગરની સારી પ્રક્રિયા કરવામાં મદદ કરી શકે છે.

આ શાકભાજીમાં મોરિંગાના પાન અને સરગવાની સીંગ હોય છે જેનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે.

Source: pexels

મોરિંગા ડાયાબિટીસના દર્દીઓ માટે કેમ ગુણકારી?

મોરિંગામાં જોવા મળતા ઇન્સ્યુલિન જેવા પ્રોટીન બ્લડ સુગરને ઘટાડવામાં મદદ કરી શકે છે.

મોરિંગા ડાયાબિટીસના દર્દીઓ માટે કેમ ગુણકારી?

મોરિંગાના પાંદડામાં રહેલ બાયોએક્ટિવ અસર કરી શકે છે કે શરીર ઇન્સ્યુલિન કેવી રીતે મુક્ત કરે છે અને શરીરને સુગરની સારી પ્રક્રિયા કરવામાં મદદ કરી શકે છે.

મોરિંગા ડાયાબિટીસના દર્દીઓ માટે કેમ ગુણકારી?

તેમાં ગાજર કરતાં વધુ વિટામિન A હોય છે. આ ઉપરાંત દૂધ કરતાં વધુ કેલ્શિયમ, પાલક કરતાં વધુ આયર્ન, નારંગી કરતાં વધુ વિટામિન C અને કેળા કરતાં વધુ પોટેશિયમ હોય છે.

Source: canva

કેવી રીતે કરવું સેવન?

સ્વાસ્થ્ય માટે ગુણકારી મોરિંગાના પાનમાંથી તમે પરાઠા બનાવી શકો છો, આ ઉપરાંત તેનો પાઉડર બનાવી પાણીમાં નાખી સવારે ડાયબિટીસના દર્દીઓ તેનું સેવન કરી છે.

કેવી રીતે કરવું સેવન?

સરગવાનું શાક બનાવી અથવા તેને ખાલી બાફીને સેવન કરી શકો છો. સરગવા સૂપ પણ બની શકે છે જે અસંખ્ય સ્વાસ્થ્ય લાભ ધરાવે છે.

આ પણ વાંચો: nnWeight Loss Tips : શાકભાજીના આ જ્યુસ વજન ઘટાડવામાં થશે મદદરૂપ

Source: canva