પિત્તાશયની પથરી ત્યારે સર્જાય છે જ્યારે પિત્તમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘણું વધારે હોય છે, અથવા તો લોહીના કોઈ રોગથી બિલિરૂબિન વધુ માત્રામાં હોય
વૃદ્ધાવસ્થામાં, મહિલાઓમાં હોર્મોનની અસરો, હાયપોથાયરોડિઝમ, ડાયાબિટીસ, ગર્ભાવસ્થા વગેરે પરિસ્થિતિમાં પિત્તાશય સંપૂર્ણપણે ખાલી ન થાય તો પીત્તાશાયની પથરી થઇ શકે છે, પરંતુ આ પપૈયાના બીજ અસરકારક સાબિત થાય છે.
પપૈયાના બીજ (Papaya seeds) કોઈ દવાથી ઓછા માનવામાં આવતા નથી. કારણ કે તેમાં આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જોવા મળે છે.
પપૈયાના બીજ તમે તમારા આહારમાં ઘણી રીતે સમાવેશ કરી શકો છો. તમે તેને સીધા ચાવીને ખાઈ શકો છો,
પપૈયાના બીજ તમે પાવડર બનાવીને તેને સ્મૂધી કે જ્યુસમાં ભેળવી શકો છો, અથવા સલાડ અને દહીંમાં ઉમેરીને પણ ખાઈ શકો છો.