Health Tips : શું પેટની વધારાની ચરબી વાળ ખરવા માટે જવાબદાર હોઈ શકે છે?

May 17, 2023, 02:30 PM

તમારા વાળનું સ્વાસ્થ્ય ઘણા પરિબળો સાથે જોડાયેલું છે - જેમાં તમારો ડાયટ, ઊંઘની આદતો અને લાઈફ સ્ટાઇલ એકંદર આદતોનો સમાવેશ થાય છે.

પરંતુ, શું તમે જાણો છો કે વધુ વજન અથવા પેટની વધારાની ચરબી, વાળ ખરવા સાથે પણ સંબંધ હોઈ શકે છે?

"જો કોઈ વધારે પેટ વળી વ્યક્તિને, તો 90 ટકા સંભાવના છે કે તેનું શરીર યોગ્ય રીતે ઇન્સ્યુલિનનો ઉપયોગ કરી રહ્યું નથી અથવા ઉત્પન્ન કરતું નથી જે વાળ ખરવા તરફ દોરી શકે છે,તો, શું ખરેખર બંને વચ્ચે કોઈ કડી છે?''

"જો કોઈ વધારે પેટ વળી વ્યક્તિને, તો 90 ટકા સંભાવના છે કે તેનું શરીર યોગ્ય રીતે ઇન્સ્યુલિનનો ઉપયોગ કરી રહ્યું નથી અથવા ઉત્પન્ન કરતું નથી જે વાળ ખરવા તરફ દોરી શકે છે,તો, શું ખરેખર બંને વચ્ચે કોઈ કડી છે?''

ન્યુટ્રિશનિસ્ટ જસલીન કૌરના મતે, ખરેખર કડી છે, “જો મેદસ્વી વ્યક્તિમાં વિટામિન ડી 12 અને બી જેવા પોષક તત્વોની ઉણપ હોય, તો વાળની ડેન્સિટી  અને ક્વોલિટી ઓછી થવાની શક્યતાઓ વધુ હોય છે.

તે શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સના સ્તર પર સંપૂર્ણપણે આધાર રાખે છે.

“સ્થૂળતા વાળના ફોલિકલ સ્ટેમ સેલમાં બળતરાના સંકેતો આપે છે જે તેમના પુનર્જીવનને અવરોધે છે અને સમય જતાં, વાળના ફોલિકલ્સ નબળા પડી જાય છે અને વાળ પાતળા થાય છે.''

જે લોકો મેદસ્વી છે તેઓ "વજન સમસ્યાઓ, અતિશય આહાર અને મૂડ સ્વિંગને કારણે તણાવથી પીડાઈ શકે છે, જે વાળના વિકાસ ચક્રને વિક્ષેપિત કરી શકે છે અને વાળ ખરવા તરફ દોરી જાય છે."

તણાવ ઘટાડવા અને કોર્ટિસોલનું ઉત્પાદન ઘટાડવા માટે સારી ઊંઘ કરવી, વાળને મજબૂત કરવા માટે આયર્ન અને બાયોટિનથી ભરપૂર ખોરાક ખાવામાં, તંદુરસ્ત વજન રાખવા અને વાળને ખરતા અટકાવવા માટે વાળ પર પ્રયોગ કરવાનું ટાળવું જોઈએ.

જેમ કે, સ્વસ્થ વજન જાળવી રાખવું, પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવાથી અને તણાવના સ્તરને ઘટાડવાથી વાળના વિકાસમાં મદદ મળી શકે છે.

“સ્થૂળતા વાળના ફોલિકલ સ્ટેમ સેલમાં બળતરાના સંકેતો આપે છે જે તેમના પુનર્જીવનને અવરોધે છે અને સમય જતાં, વાળના ફોલિકલ્સ નબળા પડી જાય છે અને વાળ પાતળા થાય છે.''

 “IGF નો અભાવ વાળના મૂળમાં લોહીનો પ્રવાહ ઘટાડે છે, તેને પોષણથી વંચિત કરે છે અને પરિણામે વાળ ખરવા લાગે છે. 

તણાવ ઘટાડવા અને કોર્ટિસોલનું ઉત્પાદન ઘટાડવા માટે સારી ઊંઘ કરવી, વાળને મજબૂત કરવા માટે આયર્ન અને બાયોટિનથી ભરપૂર ખોરાક ખાવામાં, તંદુરસ્ત વજન રાખવા અને વાળને ખરતા અટકાવવા માટે વાળ પર પ્રયોગ કરવાનું ટાળવું જોઈએ.