બીટનું રાયતું ખાવાથી પાચન ક્રિયા સારી બની જાય છે જેનાથી પેટની બીમારીઓથી છૂટકારો મળે છે.
બીટમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે. જે હીમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. આના સેવનથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે
બીટનું રાયતું ખાવું ડાયાબિટીના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. બીટમાં હાઈપોગ્લાઈસેમિક ગુણ હોય છે જે લોહીમાં સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
બીટમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરના સોજા અને દુઃખાવાને ઓછો કરવામાં મદદ કરે છે.