સુગર ક્રેવિંગને કેવી રીતે કંટ્રોલ કરી શકાય?

Mar 06, 2023

Author

મીઠાઈ એ ભારતીય ઘરોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટાભાગના લોકો માટે, કોઈ પણ ભોજન તેમના મનપસંદ મીઠાઈના વિના પૂર્ણ થતું નથી.

જો કે, "સ્વીટ ચીજવસ્તુઓએ સંતુલિત આહારનો એક ભાગ બની શકે છે જ્યારે તે જરૂર મુજબ ખાવામાં આવે છે, વધુ પડતું સુગર લેવાથી સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો કરી શકે છે.

સુગર ક્રેવિંગ પાછળનું કારણ સમજાવતા, નિષ્ણાતે જણાવ્યું હતું કે "આપણા સુગર ક્રેવિંગનું કારણ થોડું શારીરિક અને થોડું  મનોવૈજ્ઞાનિક છે, તેમની પાછળના સંભવિત કારણોમાં "બ્લડ સુગરનું અસંતુલન, ઇન્સ્યુલિન પ્રતિકાર, હોર્મોનલ અસંતુલન, ખરાબ આહાર અને આપણે જે વાતાવરણમાં રહીએ છીએ" તે છે.

એક્સપેર્ટે કહ્યું કે,“તમે જેટલી સુગરનો  ઉપયોગ કરો છો, તેટલી વધુ સુગર તમે ઈચ્છો છો. તેથી ખરીદી વખતે જાગૃત રહેવું જરૂરી છે તેના ઓપ્શનમાં કોઈ હેલ્થી ફૂડની પસંદગી કરી શકો છો.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

તમારા નાસ્તામાં પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો, જેમ કે ઈંડા, સાદા ગ્રીક દહીં અથવા ઓટમીલનો સમાવેશ કરી શકો છો.

જો તમને મીઠાઈ ખાવાની ઈચ્છા હોય, તો તમે નેચરલ સુગર જેમકે ફ્રૂટ્સ અને ખજૂરનું સેવન કરી શકો છો.