Aug 14, 2025

Janmashtami 2025। જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને ભાવતો આ પ્રસાદ બનાવો, જાણો રેસીપી

Shivani Chauhan

જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે. આ તહેવારમાં ભગવાન કૃષ્ણ માટે ઘણા ભોગના પ્રસાદ ધરવામાં આવે છે.

Source: canva

ભગવાન શ્રીકૃષ્ણને પંજરી પ્રિય છે, અહીં પરફેક્ટ પ્રસાદ પંજીરીની રેસીપી શેર કરી છે, જે ખુબજ ઝડપી બની જાય છે, જાણો પંજરી રેસીપી

Source: social-media

પંજરી રેસીપી સામગ્રી

1 કપ આખા ધાણા, 1/4 કપ ખાંડ, 1 કપ મખાના, 1 /2 કપ કોપરાનું છીણ, 1/2 કપ બદામ

Source: social-media

પંજરી રેસીપી સામગ્રી

1/2 કપ કાજુ, 1/2 કપ પિસ્તા, 1/4 કપ ઈલાયચી પાવડર, 1/4 કપ સુઠ પાવડર, 1 ટેબલસ્પૂન ઘી

Source: social-media

પંજીરી રેસીપી

એક કડાઈમાં આખા ધાણાને ઘીમાં સુગંધિત થાય ત્યાં સુધી શેકો.

Source: social-media

પંજીરી રેસીપી

હવે એમાં તમારી પસંદગીના બદામ, કાજુ, પિસ્તા, દ્રાક્ષ અને અન્ય ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. થોડા બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું.

Source: freepik

પંજીરી રેસીપી

બધા ડ્રાય ફ્રૂટ્સ બ્રાઉન થઇ જાય એટલે એ મિશ્રણમાં ઈલાયચી પાવડર અને સુંઠ પાવડર ઉમેરો. બરાબર મિક્સ કરો.

Source: social-media

પંજીરી રેસીપી

ત્યારબાદ મિશ્રણમાં મખાના, કોપરાનું છીણ ઉમેરી સતત મિક્ષ કરતા રહો.હવે શેકેલા ધાણાને ગ્રાઈન્ડ કરી લો. હવે બધું એક ડીશમાં મિક્ષ કરો.

Source: social-media

પંજીરી રેસીપી

હવે તમારી પરફેક્ટ પ્રસાદ પંજરી તૈયાર છે, ભગવાનને પ્રસાદમાં ધરો અને સર્વ કરો

Source: social-media

Janmashtami 2025 Prasad | જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણના પ્રસાદમાં બનાવો મખાના ખીર, જાણો રેસીપી

Source: freepik