મહાશિવરાત્રિ ઉપવાસ આ 9 ફરાળી વાનગી વગર અધુરા, જરૂર ટ્રાય કરો

Feb 25, 2025, 03:24 PM

પ્રખ્યાત ફરાળી વાનગી

ફરાળી વાનગી ઉપવાસ વ્રત દરમિયાન ખાવામાં આવે છે. જો તમે પણ મહાશિવરાત્રિનો વ્રત ઉપવાસ કરવાના છો તો તમારે અહીં આપેલી 9 ફરાળી વાનગી જરૂર ટ્રાય કરવી જોઇએ.

સાબુદાણાની ખીચડી

ગાજરનો હલવો

મોરૈયાની ખીચડી

મખાના ની ખીર

રાજગરા ની પુરી

શક્કરિયા ની ચાટ

સાબુદાણા વડા

શક્કરિયા ના અપ્પે

બટાકાની સુકી ભાજી