Aug 12, 2025

નાગપંચમીના દિવસે બનાવો કુલેર, એકદમ ટેસ્ટી બનશે

Ashish Goyal

કુલેર વાનગી

નાગપંચમીના દિવસે મોટાભાગના લોકોના ઘરમાં કુલેર બને છે. કુલેર એક ટેસ્ટી વાનગી છે.

Source: social-media

કુલેરનો પ્રસાદ

નાગપાંચમી અને શીતળા સાતમના દિવસે પ્રસાદ તરીકે આ વાનગી બનાવવામાં આવે છે.

Source: social-media

કુલેર રેસીપી

બાજરીના લોટમાંથી કુલેર બનાવવાની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ. આવી રીતે બનાવશો તો એકદમ સ્વાદીષ્ટ બનશે.

Source: social-media

કુલેર બનાવવાની સામગ્રી

બાજરીનો લોટ, ઘી, ઝીણો સમારેલો ગોળ.

Source: social-media

કુલેર બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં બાજરીના લોટને ચાળી લો. અન્ય એક વાસણમાં ગોળને ઝીણો સમારી લો.

Source: social-media

સ્ટેપ 2

એક મોટા વાસણમાં ઘી અને ઝીણો સમારેલ ગોળ નાખો. બન્નેને સારી રીતે મિક્સ કરી લો.

Source: social-media

સ્ટેપ 3

ત્યારબાદ તેમાં બાજરીનો લોટ ઉમેરો અને બધાને સારી રીતે મિક્સ કરી લો. જરૂર પડે તો ઘી ઉમેરવું. આ રીતે તમારી કુલેર તૈયાર થઇ જશે.

Source: social-media

કુલેર

હવે આ બધા મિશ્રણના લાડુ વાળી લેવાં. લાડવા ના બનાવવા હોય તો તમે ભુક્કો પણ રાખી શકો છો.

Source: social-media

Source: social-media