રમઝાન દરમિયાન સુહૂર એટલે કે સવારે વહેલા લેવામાં આવતું ભોજન અને ઇફ્તાર એટલે કે સાંજે લેવામાં આવતું ભોજન.
રમઝાન દરમિયાન આ સુપરફૂડનો સમાવેશ કરી દિવસભર તમારી એનર્જી લેવલ જાળવી શકો છો.
આ સુપરફૂડનું કરો સેવનnnખજૂર : રમઝાન દરમિયાન સાંજે ખજૂર ખવાઈને ઉપવાસ તોડવો એ પરંપરાગત રીત છે, ખજૂર ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ જેવી કુદરતી શર્કરાઓથી ભરપૂર તમને ઝડપી અને સતત ઉર્જા પ્રદાન કરે છે.
આ સુપરફૂડનું કરો સેવનnnખજૂર પોટેશિયમનો પણ સારો સ્ત્રોત છે, તેનું ઇલેક્ટ્રોલાઇટ સ્નાયુઓના કાર્યને નિયંત્રિત કરવામાં અને થાક દૂર કરવામાં મદદ કરે છે.
આ સુપરફૂડનું કરો સેવનnnચિયા બીજ : ચિયા સીડ્સ ઓમેગા-3 ફેટી એસિડ, ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે.જે તમને હાઇડ્રેટેડ રાખવામાં અને ભૂખ ન લગાડવામાં મદદ કરી શકે છે.
આ સુપરફૂડનું કરો સેવનnnશક્કરીયા:તેનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ નીચું છે જે સમગ્ર દિવસ દરમિયાન એનર્જી લેવલ ટકાવી રાખવા માટે ફાયદાકારક બની શકે છે.
આ સુપરફૂડનું કરો સેવનnnદહીં : દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા, આંતરડાના સ્વાસ્થ્યને સુધારી શકે છે, જે એકંદર સુખાકારી અને એનર્જી લેવલ જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ સુપરફૂડનું કરો સેવનnnસાદું દહીં પસંદ કરો અને સ્વાદિષ્ટ અને ગટ-ફ્રેંડલી સુહૂર વિકલ્પ માટે બેરી, બદામ અથવા બીજ જેવા તમારા પોતાના ટોપિંગ્સ ઉમેરો.
આ પણ વાંચો: nnHealth Drinks : સવારે આ હેલ્ધી ડ્રિંક લો, ગરમીથી આપશે રાહત