Jan 20, 2023
shivani chauhan
વિટામિન એથી ભરપૂર અને બીટા કેરોટીનથ ભરપૂર શકરિયાનું સેવન કરવાથી આંખોનું તેજ વધે છે.
વિટામિન એ અને વિટામિન સીથી ભરપૂર શકરિયા ત્વચા પરની કરચલી ની સમસ્યા માંથી છુટકારો મેળવવામાં ફાયદાકારક સાબિત થાય છે.
શકરીયાને બાફીને ખાવાથી તે ગુસ્સો કંટ્રોલ કરવામાં મદદ કરે છે.