વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)) એ જાહેરાત કરી છે, “હવે એક્ટ કરો, રક્તપિત્ત સમાપ્ત કરો." આ વર્ષના વિશ્વ રક્તપિત્ત દિવસની થીમ છે. થીમ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકે છે: એક, રક્તપિત્ત નાબૂદી શક્ય છે, બીજી: તાત્કાલિક પગલાં જરૂરી છે, અને ત્રીજું કે રક્તપિત્ત અટકાવી શકાય તેવું અને સારવારપાત્ર છે.