World Thalassemia Day : જયારે લગ્નની વાત આવે ત્યારે આપણે કુંડળી મેચ કરાઈ છીએ પરંતુ શું કદી વિચાર્યું છે, આ ટેસ્ટ કરાવવો કેટલો જરૂરી છે?
લગ્ન નક્કી થતા પહેલા આપણે કુંડળી મેચ કરવામાં માનીએ છીએ, પરંતુ થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જન્મકુંડળી મેચ કરાવ્યા કરતા વધુ મહત્વનો છે, કેમ જાણો,
આજે એટલે કે, 8 મેના રોજ વર્લ્ડ થેલેસેમિયા ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે, "બી અવેર, શેર એન્ડ કેર''
થેલેસેમિયા શું છે? :
થેલેસેમિયા એ વારાસગત બીમારી છે અને પેઢી દર પેઢી આગળ વધે છે. આ બીમારી બાળકને જન્મથી જ લાગુ થાય છે અને જીવનભર મટતી નથી.
થેલેસેમિયાના બે પ્રકાર હોય છે એક માઇનર અને મેજર.
થેલેસેમિયાના બે પ્રકાર હોય છે એક માઇનર અને મેજર.
થેલેસેમિયાના બે પ્રકાર હોય છે એક માઇનર અને મેજર.
કોઇ બાળકના માતા-પિતા બન્ને મેજર હોય તો બાળકને થેલેસીમિયા મેજર આવે છે,જો એક માઈનર અને એક મેજર હોય બાળકને મેજર અથવા માઈનર થવાની શક્યતા છે. પરંતુ કપલ માંથી એકને માઈનર અને એક નોર્મલ છે તો બાળકને થેલેસેમિયા થવાની શક્યતા ઓછી છે.
કોઇ બાળકના માતા-પિતા બન્ને મેજર હોય તો બાળકને થેલેસીમિયા મેજર આવે છે,જો એક માઈનર અને એક મેજર હોય બાળકને મેજર અથવા માઈનર થવાની શક્યતા છે. પરંતુ કપલ માંથી એકને માઈનર અને એક નોર્મલ છે તો બાળકને થેલેસેમિયા થવાની શક્યતા ઓછી છે.
થેલેસેમિયા માઇનર એ બીમારી નથી પરંતુ થેલેસેમિયા મેજર એ એક જીવલેણ બીમારી છે.