Jan 03, 2023
Ajay Saroya
હાલ સિયાચીનમાં દિવસનું તાપમાન માઇનસ 21 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે માઇનસ 32 ડિગ્રી સેલ્સિયસ સુધી જતુ રહે છે.
આટલી મુશ્કેલી પરિસ્થિતિમાં ભારતના જવાનો દેશની સુરક્ષા કરે છે, સિયાચીનને 1984માં મિલિટ્રી બેસ બનાવવામાં આવ્યું હતું
ત્યારથી લઇ 2015 સુધી 873 સૈનિકોએ માત્ર ખરાબ હવામાનને કારણે જીવ ગુમાવ્યો છે. સિયાચીન ગ્લેશિયર પર 3 હજાર સૈનિકો હંમેશા માટે તૈનાત રહે છે
photo & video sources - @firefurycorps_IA