કેદારનાથની જેમ જ બદ્રીનાથના દર્શનનો શ્રેષ્ઠ સમય મે થી ઓક્ટોબર સુધી છે. શિયાળાની શરૂઆત થતા કપાટ બંધ થઇ જાય છે.
બદ્રીનાથ મંદિરની આસપાસ રોકાવા માટે ઘણી ધર્મશાળા અને હોટેલો આવેલી છે.
બદ્રીનાથ મંદિરની આસપાસ રોકાવા માટે ઘણી ધર્મશાળા અને હોટેલો આવેલી છે.
લગભગ 317 કિમી દૂર આવેલું જોલી ગ્રાન્ટ એરપોર્ટ સૌથી નજીક છે.
ઋષિકેશ રેલવે સ્ટેશન 297 કિમી અને કોટદ્વાર રેલવે સ્ટેશન 327 કિમી દૂર આવેલું છે
દિલ્હી, હરિદ્વાર અને ઋષિકેશથી બદ્રીનાથ સુધી નિયમિતપણે બસો ઉપલબ્ધ થાય છે.
ગંગોત્રી, ફ્લાવર ઓફ વેલી, ઔલી બદ્રીનાથ નજીકના જોવાલાયક સ્થળો છે.
નજીકનું એરપોર્ટ જોલી ગ્રાન્ટ છ, જે કેદારનાથથી 238 કિમી દૂર આવેલું છે.