Apr 18, 2025

ઘરની ખુશીઓ છીનવી લે છે આવું ધન, આખું જીવન પરેશાન રહે છે માણસ

Ankit Patel

આચાર્ય ચાણક્ય નીતિ

આચાર્ય ચાણક્યએ એવા ધનનું વર્ણન કર્યું છે જે આદમીની ખુશીઓ છીનવી લે છે. સમાજમાં પણ ઈજ્જત મળતી નથી.

Source: freepik

આચાર્ય ચાણક્ય નીતિ

ચાણક્ય આચાર્ય અનુસાર જે ધન સદાચારનો ત્યાગ કરીને કમાવ્યું હોય તે કોઈ જ કામનું નથી.

Source: freepik

સમ્માન હાની

ચાણક્ય અનુસાર સદાચારને ત્યાગી ધન કમાવનાર લોકોને સમાજમાં સમ્માન મળતું નથી.

Source: freepik

સદાચાર ત્યાગીને પૈસા કમાવા

આચાર્ય ચાણક્ય અનુસાર સદાચાર ત્યાગીને પૈસા કમાનાર લોકોને માન-સમ્માનની કમી આવી જાય છે.

Source: freepik

પૈસા પણ કોઈ કામના નથી

ચાર્ય ચાણક્ય કહે છે કે એવા પૈસા પણ કોઈ કામના નથી. જે દુશ્મનની ચાપલુસી કરીને કમાયું હોય.

Source: freepik

ભય મહેસૂસ

આચાર્ય ચાણક્ય અનુસાર જે માણસ એવું ધન કમાય છે જે હંમેશા આત્મગ્લાનિ અને ભય મહેસૂસ કરાવે છે.

Source: freepik

ભેદ ખુલવા

ચાણક્ય અનુસાર ભૂલથી પણ આ ભેદ પોતાના અંગતમાં ખુલી જાય તો આ ધન તમારી ઈજ્જત છીનવી લે છે.

Source: freepik

ધન ત્યાગ કરવું

આચાર્ય ચાણક્ય અનુસાર કોઈપણ વ્યક્તિ માટે આ પ્રકારનું ધન ત્યાગ કરવું જ સૌથી યોગ્ય માર્ગ છે.

Source: freepik

મુશ્કેલીઓ સહન કરવી

આચાર્ય ચાણક્ય અનુસાર કોઈપણ ધનના કારણે જો મુશ્કેલીઓ સહન કરવી પડે તો તે કોઈ જ કામનું નથી.

Source: freepik

Source: freepik