નવરાત્રી : અમદાવાદાના માતાજીના મંદિર

Apr 11, 2024, 12:21 AM

અમદાવાદમાં માતાજીના ઘણા પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર આવેલા છે. નવરાત્રીમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા મંદિરે આવે છે.

અમદાવાદમાં માતાજીના ઘણા પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર આવેલા છે. નવરાત્રીમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા મંદિરે આવે છે.

ભદ્રકાળી માતા

ભદ્રકાળી માતા અમદાવાદના નગરી દેવી છે.

વૈષ્ણોદેવી મંદિર

અમદાવાદના એસપી રિંગ રોડ પર ગોતા નજીક વૈષ્ણોદેવી મંદિર આવેલું છે.

અંબાજી મંદિર

અમદાવાદના માધુપુરમાં અંબાજી માતાનું એક પ્રાચીન મંદિર આવેલું છે.

મહાકાળી મંદિર

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલની સામે મહાકાળી મંદિરનું પ્રસિદ્ધ મંદિર છે.

ખોડિયાર માતાની વાવ

અમદાવાદમાં અનિલ સ્ટાર્ચ મિલની સામે જ ખોડિયાર માતાની પ્રાચીન વાવ આવેલી છે. અહીં વાવની અંદિર ખોડિયાર માતા બિરાજમાન છે.

નવાપુરાના બહુચર માતા

અમદાવાદના ગીતા મંદિર નજીર નવાપુરામાં બહુચર માતાનું મંદિર છે. આ મંદિરનો સંબંધ બહુચર માતાના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ સાથે છે.

કાળકા માતાનું મંદિર - દૂધેશ્વર

અમદાવાદના દૂધેશ્વરમાં કાળકા માતાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે.

માનવ મંદિર

અમદાવાદના મેમનગરમાં માનવ મંદિર છે. અહીં અંબે માતાની અત્યંત સુંદર મૂર્તિના દર્શન થાય છે.

મોટા અંબાજી મંદિર

અમદાવાદની ધના સુથારની પોળમાં મોટા અંબાજીનું 700 વર્ષ જૂનું મંદિર છે.

વૈભવ લક્ષ્મી મંદિર

મણિનગરમાં વૈભવ લક્ષ્મી મંદિરનું પ્રસિદ્ધ મંદિર છે, અહીં શુક્રવાર, ધનતેસર અને દિવાળીએ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.