Apr 10, 2024

નવરાત્રી : અમદાવાદાના માતાજીના મંદિર

Ajay Saroya

અમદાવાદમાં માતાજીના ઘણા પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર આવેલા છે. નવરાત્રીમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા મંદિરે આવે છે.

અમદાવાદમાં માતાજીના ઘણા પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર આવેલા છે. નવરાત્રીમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા મંદિરે આવે છે.

Source: social-media

ભદ્રકાળી માતા

ભદ્રકાળી માતા અમદાવાદના નગરી દેવી છે.

Source: social-media

વૈષ્ણોદેવી મંદિર

અમદાવાદના એસપી રિંગ રોડ પર ગોતા નજીક વૈષ્ણોદેવી મંદિર આવેલું છે.

Source: social-media

અંબાજી મંદિર

અમદાવાદના માધુપુરમાં અંબાજી માતાનું એક પ્રાચીન મંદિર આવેલું છે.

Source: social-media

મહાકાળી મંદિર

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલની સામે મહાકાળી મંદિરનું પ્રસિદ્ધ મંદિર છે.

Source: social-media

ખોડિયાર માતાની વાવ

અમદાવાદમાં અનિલ સ્ટાર્ચ મિલની સામે જ ખોડિયાર માતાની પ્રાચીન વાવ આવેલી છે. અહીં વાવની અંદિર ખોડિયાર માતા બિરાજમાન છે.

Source: social-media

નવાપુરાના બહુચર માતા

અમદાવાદના ગીતા મંદિર નજીર નવાપુરામાં બહુચર માતાનું મંદિર છે. આ મંદિરનો સંબંધ બહુચર માતાના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ સાથે છે.

Source: social-media

કાળકા માતાનું મંદિર - દૂધેશ્વર

અમદાવાદના દૂધેશ્વરમાં કાળકા માતાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે.

Source: social-media

માનવ મંદિર

અમદાવાદના મેમનગરમાં માનવ મંદિર છે. અહીં અંબે માતાની અત્યંત સુંદર મૂર્તિના દર્શન થાય છે.

Source: social-media

મોટા અંબાજી મંદિર

અમદાવાદની ધના સુથારની પોળમાં મોટા અંબાજીનું 700 વર્ષ જૂનું મંદિર છે.

Source: social-media

વૈભવ લક્ષ્મી મંદિર

મણિનગરમાં વૈભવ લક્ષ્મી મંદિરનું પ્રસિદ્ધ મંદિર છે, અહીં શુક્રવાર, ધનતેસર અને દિવાળીએ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

Source: social-media