(Iamage - gujarattourism.com)
(Iamage - gujarattourism.com)
અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં સ્થાન ધરાવે છે. ગુજરાતના બનાસકાંઠામાં અંબે માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. (Iamage - gujarattourism.com)
અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં સ્થાન ધરાવે છે. ગુજરાતના બનાસકાંઠામાં અંબે માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. (Iamage - gujarattourism.com)
અંબાજી મંદિરની નજીક જ ગબ્બર પર્વત પર માતાજીનું વધુ એક મંદિર આવેલું છે. અહીં અખંડ જ્યોતિના દર્શન કરવાનું મહાત્મય છે. (Iamage - gujarattourism.com)
અંબાજી મંદિરની નજીક જ ગબ્બર પર્વત પર માતાજીનું વધુ એક મંદિર આવેલું છે. અહીં અખંડ જ્યોતિના દર્શન કરવાનું મહાત્મય છે. (Iamage - gujarattourism.com)
પંચમહાલ જિલ્લાના પાવાગઢ પર્વત પર મહાકાળી માતાનું પ્રસિદ્ધ મંદિર છે. દેશના 51 શક્તિપીઠમાં પાવાગઢ ખાસ મહત્વ ધરાવે છે. (Iamage - gujarattourism.com)
પંચમહાલ જિલ્લાના પાવાગઢ પર્વત પર મહાકાળી માતાનું પ્રસિદ્ધ મંદિર છે. દેશના 51 શક્તિપીઠમાં પાવાગઢ ખાસ મહત્વ ધરાવે છે. (Iamage - gujarattourism.com)
મહેસાણામાં બહુચરાજી મંદિર અને શંખલપુર ધામ આવેલું છે. અહીં બહુચરાજી માતાની પૂજા થાય છે. અહીં વ્યંઢળ એટલે કે પાવૈયાની ગાદી આવેલી છે. (Iamage - gujarattourism.com)
મહેસાણામાં બહુચરાજી મંદિર અને શંખલપુર ધામ આવેલું છે. અહીં બહુચરાજી માતાની પૂજા થાય છે. અહીં વ્યંઢળ એટલે કે પાવૈયાની ગાદી આવેલી છે. (Iamage - gujarattourism.com)
સુરેન્દ્રનગરમાં ચોટીલા ડુંગર પર ચામુંડા માતાનું મંદિર આવેલું છે.
સુરેન્દ્રનગરમાં ચોટીલા ડુંગર પર ચામુંડા માતાનું મંદિર આવેલું છે.
કચ્છમાં માતાનો મઢ આવેલ છે. આશાપુર માતાજીને કચ્છની ધણિયાણી કહેવાય છે.
કચ્છમાં માતાનો મઢ આવેલ છે. આશાપુર માતાજીને કચ્છની ધણિયાણી કહેવાય છે.
ભાવનગરના મહુવા તાલુકામાં ઉંચા કોટડામાં ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. ચામુંડા માતાજીનું ત્રિશુલ 15 દિવક ચોટીલા અને 15 દિવસ ઉંચા કોટડામાં રહેતું હોવાનું લોક માન્યતા છે.
ભાવનગરના મહુવા તાલુકામાં ઉંચા કોટડામાં ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. ચામુંડા માતાજીનું ત્રિશુલ 15 દિવક ચોટીલા અને 15 દિવસ ઉંચા કોટડામાં રહેતું હોવાનું લોક માન્યતા છે.
ભાવનગરના રાજપરા ગામમાં ખોડિયાર માતાનું પ્રાચિન મંદિર આવેલું છે. ખોડિયાર માતા સાત બહેન સાથે અહીં પૂજાય છે.
ભાવનગરના રાજપરા ગામમાં ખોડિયાર માતાનું પ્રાચિન મંદિર આવેલું છે. ખોડિયાર માતા સાત બહેન સાથે અહીં પૂજાય છે.
કચ્છના કબરાઉ ખાતે મોગલ ધામ આવેલું છે. અહીં મોગલ માતાની પૂજા થાય છે. મોગલ માતા લોકમાતા કહેવાય છે.
કચ્છના કબરાઉ ખાતે મોગલ ધામ આવેલું છે. અહીં મોગલ માતાની પૂજા થાય છે. મોગલ માતા લોકમાતા કહેવાય છે.
મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાનું મંદિર આવેલું છે. ઉમિયા માતાજી કડવા પાટીદાર સમાજના કુળદેવી છે.
મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાનું મંદિર આવેલું છે. ઉમિયા માતાજી કડવા પાટીદાર સમાજના કુળદેવી છે.
રાજપીપળામાં હરસિદ્ધિ માતાનું પ્રાચિન મંદિર આવેલું છે. ઉજ્જૈન બાદ રાજપીપળામાં હરસિદ્ધિ માતાનું મંદિર પ્રસિદ્ધ છે.
રાજપીપળામાં હરસિદ્ધિ માતાનું પ્રાચિન મંદિર આવેલું છે. ઉજ્જૈન બાદ રાજપીપળામાં હરસિદ્ધિ માતાનું મંદિર પ્રસિદ્ધ છે.