Jan 22, 2025

દરરોજ ઘરમાં દીવો પ્રગટાવવાના આ છે અદભુત લાભ

Ankit Patel

દીવો સળગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

Source: freepik

દીવાની મધ્યમ રોશની મનને શાંતિ આપે છે. આ ધ્યાન અને પ્રાર્થનાના સમયે એકાગ્રતા વધારવામાં મદદ કરે છે.

Source: freepik

ઘી અને સરસવના તેલનો દીવો સળગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. જેનાથી શ્વાસ સંબંધી બીમારીઓમાં રાહત મળે છે.

Source: freepik

દીવો પ્રગટાવવો ભારતી પરંપરામાં આધ્યાત્મિક્તા અને ઈશ્વર સાથે જોડાણનું પ્રતિક માનવામાં આવે છે.

Source: freepik

દરરોજ દીવો પ્રગટાવવાથી ઘરમાં પવિત્રતા યથાવત રહે છે.

Source: freepik

દીવાનો પ્રકાશ નકારાત્મક ઊર્જા અને નકારાત્મક શક્તિઓને ઘરથી દૂર રાખે છે. જેનાથી માહોલ ખુશહાલ રહે છે.

Source: freepik

દીવો પ્રગટાવવાની પરંપરા ઘરના સભ્યો વચ્ચે સકારાત્મક સંબંધ અને આંતરીક સમજ વધારવામાં મદદ કરે છે.

Source: freepik