Hanuman Jayanti : હનુમાન જ્યંતિના દિવસે આ ભૂલો ન કરવી

Mar 26, 2025, 11:59 AM

હનુમાન જ્યંતિ

આ વર્ષે હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલ 2025 શનિવારના રોજ ઉજવવામાં આવશે. દેશભરના તમામ નાના-મોટા હનુમાન મંદિરોમાં જન્મજયંતિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

હનુમાન જ્યંતિ

એવું માનવામાં આવે છે કે આ દિવસે વિધિ પ્રમાણે પૂજા કરવાથી વ્યક્તિને સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સ્વસ્થ શરીર મળે છે.

હનુમાન જ્યંતિ

પરંતુ આપણે જાણતા અજાણતા એવા કામ કરી બેશીએ છીએ જેના કારણે હનુમાનજી નારાજ થઈ જાય છે.

હનુમાન જ્યંતિ

માટે હનુમાન જ્યંતિના દિવસે ભૂલતી પણ એવા કામ ન કરવા જોઈએ જેનાથી હનુમાનના પ્રકોપથી બચી શકાય.

આ ભૂલો ન કરવી

ભગવાન રામની પૂજા કરવાનું ધ્યાન રાખો, કારણ કે આમ ન કરવાથી બજરંગબલી ગુસ્સે થઈ શકે છે.

આ ભૂલો ન કરવી

હનુમાન જયંતિ પર વાંદરાઓને ખવડાવો અને ભૂલથી પણ વાંદરાઓને પરેશાન ન કરો.

આ ભૂલો ન કરવી

હનુમાન જયંતિના દિવસે કોઈના વિશે ખરાબ ન બોલો.

આ ભૂલો ન કરવી

આ દિવસે હનુમાનજીની પૂજા દરમિયાન પંચામૃત અથવા ચરણામૃતનો ઉપયોગ ન કરો.

આ ભૂલો ન કરવી

હનુમાન જયંતિના દિવસે ભૂલથી પણ કોઈનું અપમાન ન કરો, આવું કરવાથી બજરંગબલીને ખરાબ લાગી શકે છે.