Mar 26, 2025

Hanuman Jayanti : હનુમાન જ્યંતિના દિવસે આ ભૂલો ન કરવી

Ankit Patel

હનુમાન જ્યંતિ

આ વર્ષે હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલ 2025 શનિવારના રોજ ઉજવવામાં આવશે. દેશભરના તમામ નાના-મોટા હનુમાન મંદિરોમાં જન્મજયંતિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Source: freepik

હનુમાન જ્યંતિ

એવું માનવામાં આવે છે કે આ દિવસે વિધિ પ્રમાણે પૂજા કરવાથી વ્યક્તિને સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સ્વસ્થ શરીર મળે છે.

Source: freepik

હનુમાન જ્યંતિ

પરંતુ આપણે જાણતા અજાણતા એવા કામ કરી બેશીએ છીએ જેના કારણે હનુમાનજી નારાજ થઈ જાય છે.

Source: freepik

હનુમાન જ્યંતિ

માટે હનુમાન જ્યંતિના દિવસે ભૂલતી પણ એવા કામ ન કરવા જોઈએ જેનાથી હનુમાનના પ્રકોપથી બચી શકાય.

Source: freepik

આ ભૂલો ન કરવી

ભગવાન રામની પૂજા કરવાનું ધ્યાન રાખો, કારણ કે આમ ન કરવાથી બજરંગબલી ગુસ્સે થઈ શકે છે.

Source: freepik

આ ભૂલો ન કરવી

હનુમાન જયંતિ પર વાંદરાઓને ખવડાવો અને ભૂલથી પણ વાંદરાઓને પરેશાન ન કરો.

Source: freepik

આ ભૂલો ન કરવી

હનુમાન જયંતિના દિવસે કોઈના વિશે ખરાબ ન બોલો.

Source: freepik

આ ભૂલો ન કરવી

આ દિવસે હનુમાનજીની પૂજા દરમિયાન પંચામૃત અથવા ચરણામૃતનો ઉપયોગ ન કરો.

Source: freepik

આ ભૂલો ન કરવી

હનુમાન જયંતિના દિવસે ભૂલથી પણ કોઈનું અપમાન ન કરો, આવું કરવાથી બજરંગબલીને ખરાબ લાગી શકે છે.

Source: freepik

Source: freepik