Mar 25, 2025

હનુમાન જ્યંતિ પર કરો આ આસાન ઉપાય, દરેક કષ્ટોથી મળશે મૂક્તિ

Ankit Patel

હનુમાન જ્યંતિ

આ વર્ષે હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલ 2025 શનિવારના રોજ ઉજવવામાં આવશે. દેશભરના તમામ નાના-મોટા હનુમાન મંદિરોમાં જન્મજયંતિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Source: freepik

હનુમાન જ્યંતિ

એવું માનવામાં આવે છે કે આ દિવસે વિધિ પ્રમાણે પૂજા કરવાથી વ્યક્તિને સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સ્વસ્થ શરીર મળે છે.

Source: freepik

હનુમાન જ્યંતિ

હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે. તેથી આ દિવસે તેમને પ્રસન્ન કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓનો નાશ થાય છે.

Source: freepik

હનુમાન જ્યંતિ

ચાલો જાણીએ હનુમાન જ્યંતિ પર કયા સરળ ઉપાયો કરવા જોઈએ.

Source: freepik

ઉપાય

ઘી અથવા ચમેલીના તેલથી હનુમાનજીની આરતી કરો.

Source: freepik

ઉપાય

સિંદૂર અને લાલ રંગના કપડાં ચઢાવો.

ઉપાય

પ્રસાદ તરીકે બૂંદી, ચણાના લોટના લાડુ અને ઈમરાતી ચઢાવો, આ હનુમાનજીને ખૂબ પ્રિય છે.

Source: freepik

ઉપાય

બજરંગબલીને પ્રસન્ન કરવા માટે લવિંગ અને એલચી ચઢાવો, તેનાથી શનિ દોષ ઓછો થાય છે.

Source: freepik

ઉપાય

હનુમાનજી ભગવાન રામના મહાન ભક્ત છે, તેથી હનુમાન જયંતિ પર શ્રી રામની વિધિવત પૂજા કરો.

Source: freepik

Source: freepik