ઘરમાં ગંગા જળ રાખો છે? આ 7 ભૂલ ક્યારેય ન કરવી

May 20, 2025, 04:31 PM

ગંગા નદીનું જળ

ગંગા જળ હિંન્દુ ધર્મમાં સૌથી પવિત્ર જળ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં પૂજા પાઠ અને શુદ્ધિકરણમાં ગંગા જળનો ઉપયોગ થાય છે.

પવિત્ર ગંગા જળ

મોટાભાગના લોકોના ઘરમાં ગંગા જળ હોય છે. જો કે ગંગા જળ રાખવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ઘરમાં શુદ્ધતા રાખવી

ગંગા જળ રાખેલા રૂમમાં માંસ મદિરાનું સેવન કરવાથી ઘરમાં વાસ્તુ દોષ થાય છે.

ગંગા જળ મંદિરમાં રાખવું

ગંગા જળ હંમેશા ઘરના મંદિરમાં કે કોઇ ચોખ્ખા સ્થળ પર રાખવું જોઇએ.

પ્લાસ્ટીકની બોટલ અશુભ

પ્લાસ્ટિકની બોટલ કે ડબ્બામાં રાખેલું ગંગા જળ અશુદ્ધ માનવામાં આવે છે.

ગંગા જળ શેમા રાખવું

ગંગા જળ હંમેશા તાંબા, પિત્તળ, ચાંદી કે અન્ય કોઇ ઘાતુના પાત્રમાં રાખવું શુભ હોય છે.

નજર દોષ દૂર કરે

દરરોજ ઘરની અંદર અને બહાર ગંગા જળ છાંટવાથી નજર દોષ દૂર થાય છે અને ખરાબ શક્તિઓ સામે રક્ષણ મળે છે.

પવિત્રતા

હંમેશા સ્નાન કર્યા બાદ ગંગા જળના પાત્રને સ્પર્શ કરવો જોઇએ.

નમસ્કાર

ગંગા જળનો ઉપયોગ કરવાની પહેલા પ્રમાણ કરવું જોઇએ.