May 20, 2025

ઘરમાં ગંગા જળ રાખો છે? આ 7 ભૂલ ક્યારેય ન કરવી

Ajay Saroya

ગંગા નદીનું જળ

ગંગા જળ હિંન્દુ ધર્મમાં સૌથી પવિત્ર જળ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં પૂજા પાઠ અને શુદ્ધિકરણમાં ગંગા જળનો ઉપયોગ થાય છે.

Source: social-media

પવિત્ર ગંગા જળ

મોટાભાગના લોકોના ઘરમાં ગંગા જળ હોય છે. જો કે ગંગા જળ રાખવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Source: social-media

ઘરમાં શુદ્ધતા રાખવી

ગંગા જળ રાખેલા રૂમમાં માંસ મદિરાનું સેવન કરવાથી ઘરમાં વાસ્તુ દોષ થાય છે.

Source: social-media

ગંગા જળ મંદિરમાં રાખવું

ગંગા જળ હંમેશા ઘરના મંદિરમાં કે કોઇ ચોખ્ખા સ્થળ પર રાખવું જોઇએ.

Source: social-media

પ્લાસ્ટીકની બોટલ અશુભ

પ્લાસ્ટિકની બોટલ કે ડબ્બામાં રાખેલું ગંગા જળ અશુદ્ધ માનવામાં આવે છે.

Source: social-media

ગંગા જળ શેમા રાખવું

ગંગા જળ હંમેશા તાંબા, પિત્તળ, ચાંદી કે અન્ય કોઇ ઘાતુના પાત્રમાં રાખવું શુભ હોય છે.

Source: social-media

નજર દોષ દૂર કરે

દરરોજ ઘરની અંદર અને બહાર ગંગા જળ છાંટવાથી નજર દોષ દૂર થાય છે અને ખરાબ શક્તિઓ સામે રક્ષણ મળે છે.

Source: social-media

પવિત્રતા

હંમેશા સ્નાન કર્યા બાદ ગંગા જળના પાત્રને સ્પર્શ કરવો જોઇએ.

Source: social-media

નમસ્કાર

ગંગા જળનો ઉપયોગ કરવાની પહેલા પ્રમાણ કરવું જોઇએ.

Source: social-media