શિવલિંગ પર ભૂલથી પણ આ 6 વસ્તુ ન ચડાવવી

Feb 16, 2023, 02:23 PM

Mahashivratri 2023

18 ફેબ્રુઆરી, 2023 એ આખા દેશમાં મહાશિવરાત્રીનું પર્વ મનાવાય છે.

Mahashivratri 2023

આ ખાસ દિવસે દરેક લોકો ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ઉપવાસ અને પૂજા કરે છે.

Mahashivratri 2023

પણ શું તમે જાણો છો કે, એવી કેટલીક વસ્તુ છે જેને શિવલિંગ પર ભૂલથી પણ ન ચડાવવી જોઈએ, કારણ કે, આ વસ્તુ ચડાવવાથી તમારી પૂજા સફળ થશે નહિ.

Mahashivratri 2023

ભગવાન શિવને ભૂલથી પણ હળદર ન ચઢાવો.

Mahashivratri 2023

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શિવલિંગ પર સિંદૂર, કુમકુમ ન ચઢાવવું જોઈએ.

Mahashivratri 2023

ભગવાન શિવ અને શિવલિંગ પર શંખનો પણ ઉપયોગ ન કરવો જોઈએ.

Mahashivratri 2023

શિવ પૂજામાં તુલસીના પતાને પણ અર્પિત ન કરવા જોઈએ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે અશુભ ગણાય છે.

Mahashivratri 2023

શિવલિંગ પર કમળનું ફૂલ પણ ન ચઢાવવું જોઈએ.

Mahashivratri 2023

શિવલિંગ પર ચોખા પણ ન ચઢાવવા જોઈએ.