Jan 19, 2024

અયોધ્યાના રામ મંદિર કરતા પણ વિશાળ છે ભારતના 7 મંદિર

Ankit Patel

રામ મંદિર, અયોધ્યા. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરનું કુલ ક્ષેત્રફળ, 2.7 એકર છે

રામ મંદિરથી પણ ભવ્ય. ચાલો જાણીએ ભારતના ટોપ 7 વિશાળ મંદિરો પર નજર

શ્રી રંગનાથ સ્વામી મંદિર. ક્ષેત્રફળ n6,31,000 વર્ગ મીટર 

Source: source- wikipedia

શ્રી લક્ષ્મીનારાણય દેવ મંદિર. શ્રીપુરમાં આવેલા આ મંદિરનું ક્ષેત્રફળ - 4,04,686 વર્ગ મીટર

Source: source- Google free Image

છત્તરપુર મંદિર - દિલ્હી. ક્ષેત્રફળ n2,80,000 વર્ગ મીટર

Source: Source - Delhi Tourism

અક્ષરધામ મંદિર - નવી દિલ્હી. ક્ષેત્રફળ n 2,40,000 વર્ગ મીટર

Source: Source - Delhi Tourism

પ્રેમ મંદિર, વૃંદાવન. ક્ષેત્રફળ n2,22,577 વર્ગ મીટર

ક્ષેત્રફળ n1,82,109 વર્ગ મીટર

રામાનુજા મંદિર, મુચિંતાલ

બેલૂર મઠ, હાવડા. ક્ષેત્રફળ n1,60,000 વર્ગ મીટર

નટરાજ મંદિર, ચિદંબરમ. ક્ષેત્રફળ n1,60,000 વર્ગ મીટર