જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલું પ્રખ્યાત મંદિર છે. અહીંયા મહાશિવરાત્રીએ યોજાતી રેવાડી પ્રખ્યાત છે
ચાણોંદમાં નર્મદા કિનારે કુબેર ભંડારી મહાદેવનું મંદિર આવેલું છે.
કચ્છમાં આવેલા કોટેશ્વર મહાદેવની કથા રાવણ સાથે સંકળાયેલી છે.
મહેસાણાના વિજાપુરનું આ શિવ મંદિર 1200 વર્ષ જૂનું છે અને એક રાષ્ટ્રીય સ્મારક છે.
કપડવંજ તાલુકામાં વાત્રક નદી કિનારે 2000 વર્ષ જૂનું શિવ મંદિર આવેલું છે.
ઘેલા સોમનાથ - સૌરાષ્ટ્રમાં કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું આ શિવ મંદિર પ્રસિદ્ધ યાત્રાધામ છે.
અમદાવાદમાં 11 સદીમાં આવેલું આ મંદિર રાજા કર્ણદેવ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું.
વડનગરનું હાટકેશ્વર મંદિર એ નાગર બ્રાહ્મણોના આરાધ્યા દેવનું મૂળ મંદિર છે.
ભરૂચમાં દરિયા કિનારે આવેલું આ મંદિર ભરતીના સમયે ડુબી જાય છે અને પાણી ઓસરતા ખુદ પ્રગટ થાય છે.
ખેડા જીલ્લામાંમ મહી નદી અને ગળતી નદીના સંગમ પર આવેલું આ મંદિર 12મી સદીનું મનાય છે.