શ્રાવણમાં મહામૃત્યુંજય મંત્ર જાપ ક્યારે અને કેવી રીતે કરવો? જાણો

Jul 23, 2025, 07:46 PM

શ્રાવણ માસ 2025

શ્રાવણ માસમાં લોકો ભગવાન શંકરને પ્રસન્ન કરવા ઘણા મંત્રનો જાપ કરે છે, જેમા એક છે મહામૃત્યુંજય મંત્ર.

મહામૃત્યુંજય મંત્ર

। ૐ ત્રયમ્‍બકં યજામહે, સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્, ઉર્વારૂકમિવ બન્‍ધનામ્, મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।

મંત્ર જાપ ક્યારે અને કેવી રીતે કરવો?

જો કે ઘણા લોકોને આ મંત્રનો જાપ કેવી રીતે અને ક્યારે કરવો તેના વિશે સાચી જાણકારી હોતી નથી.

મંત્ર જાપ કરવાની રીત

ચાલો જાણીયે, શ્રાવણમાં આ મંત્રનો જાપ ક્યારે અને કેવી રીતે કરવો જોઇએ?

મંત્ર જાપ કરવાના ફાયદા

શિવપુરાણ અનુસાર, મહામૃત્યુંજય મંત્ર જાપ કરવાથી વ્યક્તિને તમામ સાંસારિક કષ્ટો માંથી મળે છે.

મંત્ર જાપ કરવાનો સમય

મહામૃત્યુંજય મંત્રનો જાપ સૂર્યોદય પહેલા કરવો જોઇએ.

મંત્ર જાપ કેટલી વાર કરવો

શિવપુકાણ મુજબ આ મંત્રનો 108 વાર જાપ કરવાથી વ્યક્તિને શુભફળ થાય છે.

મંત્ર જાપ કરવાના લાભ

ધાર્મિક માન્યતા મુજબ આ મંત્ર જાપ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ભક્તને ધન સંપત્તિની કમી થતી નથી.

મહામૃત્યુંજય મંત્ર જાપ

આ મંત્રનો જાપ કરવાથી બીમારી રોગ દૂર થાય છે, શારીરિક કષ્ટ મટે છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.