Apr 05, 2025

Vastu tips : ક્યારે પણ આ દિશામાં સળગતો દીવો ન રાખવો, નહીં તો બરબાદ થઈ જશો

Ankit Patel

હિન્દુ માન્યતાઓમાં ઘરમાં સળગતો દીવો રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

Source: freepik

જે ઘરમાં રોજ દીવો પ્રગટાવવામાં આવે છે. ત્યાં હંમેશા ખુશીઓનો માહોલ રહે છે. સકારાત્મકતા બની રહે છે.

Source: freepik

જોકે, જો સળગતો દીવો ખોટી દિશામાં રાખવામાં આવે તો તેનાથી નુકસાન પણ થવાની શક્યતાઓ થાય છે.

Source: freepik

વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેય દક્ષિણ દિશામાં સળગતો દીવો ન રાખવો જોઈએ. જેને અશુભ માનવામાં આવે છે.

Source: freepik

જો કોઈ ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવામાં આવે છે તો એ ઘરમાં આર્થિક સહિત અનેક મુશ્કેલીઓ આવી શકે છે.

Source: freepik

હિન્દુ ધર્મમાં જોડાયેલી માન્યતાઓમાં દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે. એટલા માટે આ દિશામાં દીવો પ્રગટાવવો યોગ્ય નથી.

Source: freepik

વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિશામાં દીવો રાખવાથી ઘરની બરકત ધીમે ધીમે ઓછી થવા લાગે છે.

Source: freepik

વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ભૂલના કારણે ઘરની સુખ અને શાંતિ પણ જતી રહે છે. નકારાત્મકતા આવી જાય છે.

Source: freepik

દીવાને ઉત્તર દિશામાં રાખવુંશુભ હોય છે. આ દિશામાં દીવો સળગાવવાથી માતા લક્ષ્મી અને કુબેરની કૃપા બની રહે છે.

Source: freepik

Source: freepik