રસ્તા ઉપર પડેલી આ 6 વસ્તુને ક્યારેય અડવું નહીં

Apr 24, 2025, 01:32 PM

આપણે છાસવારે જોતા હોઈએ છીએ કે લોકો પોતાના જીવનમાંથી નકારાત્મક્તા દૂર કરવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતા હોય છે.

જેમાં કાળું જાદુ અને કાળી શક્તિઓને બોલાવવા જેવા અશુભ અનુષ્ઠાન પણ કરવામાં આવે છે.

ચાલો જાણીએ એ છ વસ્તુઓ વિશે જે રસ્તા ઉપર દેખાય તો તેને ક્યારેય અડવાની ભૂલ ન કરવી.

કુમકુમ અથવા સિંદૂર

કુમકુમ એટલે કંકુ અથવા સિંદુરનો રંગ લાલ હોય છે જેનો પ્રયોગ વિવાહિત મહિલાઓ કરે છે. પરંતુ કંકુ અથવા સિંદુરનો પ્રયોગ કાળા જાદુ જેવા અશુભ કામોમાં પણ કરવામાં આવે છે.

કુમકુમ અથવા સિંદૂર

જો રસ્તા ઉપર સિંદૂર પડેલું નજર આવે તો તેનાથી બચીને નીકળવું જોઈએ. તેને અડવાની ભૂલ ન કરવી જોઈએ.

સળગેલું નાળિયેર

પૂજા પાછમાં કે કોઈ વિશેષ અનુષ્ઠાનમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો નાળિયેર સળગેલું હોય તો તે ખુબ જ અશુભ માનવામાં આવે છે.

સળગેલું નાળિયેર

રસ્તાની ડાબી બાજુ કે ઘરની બહાર જો સળગેલું નાળિયેર મળે તો તેનાથી બચીને નીકળવું જોઈએ.

વાળનો ગુચ્છો

વાળનો પ્રયોગ કાળા જાદુ જેવા અપશકુન અનુષ્ઠાનોમાં કરવામાં આવે છે. જો તમને રસ્તા ઉપર વાળનો ગુસ્સો મળે તો તેને ક્યારેય પણ અડવું નહીં.

લવિંગ અને પાનના પત્તા

લવિંગ અને પાનના પત્તાનો ઉપયોગ પૂજા પાઠ જેવા શુભ અનુષ્ઠાનમાં કરવામાં આવે છે. પરંતુ આ ચીજોનો ઉપયોગ કાળા જાદુમાં પણ કરવામાં આવે છે.

લવિંગ અને પાનના પત્તા

જો તમને રસ્તા ઉપર પાનના પત્તા પર લવિંગ રાખેલી મળે તો અથવા પત્તામાં લવિંગ લગાવેલી મળે તો તેને ભૂલથી પણ અડવું કે ઉઠાવવું નહીં.

ઢિંગલી

કેટલી ઢિંગલી એવી હોય છે જેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. પહેલાના સમયમાં ઢિંગલીનો ઉપયોગ કાળાજાદુ જેવા અનુષ્ઠાનોમાં કરવામાં આવે છે.

ઢિંગલી

જો રસ્તામાં તમને અજીબોગરીબ ઢિંગલી જોવા મળે અથવા તેના ઉપર સોઈ લગાવેલી હોય તો તેને ભૂલથી પણ ન અડવું

મીણબત્તી

તમે છાસવારે રસ્તા ઉપર મીણબત્તી સળગતી જોઈ હશે. જેનાથી હંમેશા દૂર જ રહેવું જોઈએ.મીણબત્તીનો પ્રયોગ કાળાજાદુ અથવા કાળી શક્તીઓને બોલાવવા માટે કરવામાં આવે છે.

મીણબત્તી

જો રસ્તા ઉપર મીણબત્તી, લાલ ગુલાબ મળે તો તેનાથી બચવું જોઈએ.