Apr 16, 2025

Vastu tips : આ વસ્તુઓનું ગુપ્તદાન કરો, કંગાળમાંથી બની જશો ધનવાન

Ankit Patel

દાન દક્ષિણાનો રિવાજ રાજા મહારાજાઓના જમાનાથી ચાલતો આવ્યો છે. શું તમે જાણો છો કે અનેક એવી વસ્તુઓ છે જેનું દાન કરવાથી તમે રંકથી રાજા બની શકો છો.

Source: freepik

વાર તહેવારે આપણે નાનું મોટું દાન કરતા હોઈએ છીએ. પરંતુ અહીં કેટલી વસ્તુઓ વિશે જણાવીશું જેનું ગુપ્તદાન કરવાથી સારો લાભ મળે છે.

Source: freepik

મીઠાનું દાન

કોઈ ભંડારા અથવા લંગરમાં તમે મીઠાનું દાન કરો છો તો તેનાથી તમને મહાપુણ્ય પ્રાપ્ત થાય છે

Source: freepik

માચીસનું દાન

જો તમારા જીવનમાં કષ્ટ અથવા મુશ્કેલીઓ છે તો તમે મંગળારના દિવસે માચિસનું ગુપ્તદાન કરીને પોતાના કષ્ટોને દૂર કરી શકો છો.

Source: freepik

આસન

તમે કોઈ મંદિરમાં આસનનું દાન કરી શકો છો. જેટલા પણ લોકો તેના ઉપર બેશીને પૂજા કરશે. તો એ પૂજાનું પુણ્ય તમને પણ મળશે.

Source: freepik

લોટાનું દાન

જો તમે શિવલિંગ પર અભિષેકમાં વપરાતા પાત્ર એટલે કે લોટાનું દાન કરો છો તો તેનાથી તમને વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે.

Source: jansatta

માટીનો દીવો

કારતક માસની પૂજામાં જો તમે મંદિરમાં માટીના દીવાનું દાન કરો છો તો તમને એ પૂજાનું પુરું ફળ મળશે.

Source: social-media

ખાસ ધ્યાન રાખવું

દાન કરનાર વ્યક્તિએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે દાન કર્યા પહેલા કે પછી તેના વિશે કોઈને કંઈ જ ન કહેવું. આ ગુપ્ત દાન હોવું જોઈએ.

Source: freepik

ગુપ્તદાન

જો તમે આ દાન અંગે જાણકારી કોઈને આપો છો તો તે ગુપ્ત દાન રહેતું નથી. અને તમને એનું ફળ પણ મળતું નથી.

Source: freepik

Source: freepik