લગ્નજીવનના સુખનું સરનામું એટલે શયનખંડ. ઘરમાં વ્યક્તિગત જગ્યાઓ પૈકીની સૌથી મહત્વપૂર્ણ એ તમારો બેડરૂમ છે
લગ્નજીવને મધુર બનાવી રાખવા માટે બેડરૂમમાં મંદિર કે પૂજાની કોઇ જગ્યા ન હોવી જોઇએ
બેડરૂમ નૈઋત્ય દિશામાં હોવો જોઇએ તેમજ દક્ષિણ પશ્વિમ દિશામાં પલંગ હોવો જોઇએ.