Apr 15, 2025

રસોડામાં આ ત્રણ વસ્તુ વારંવાર પડે તો ચેતી જજો, જાણો ઉપાય

Ankit Patel

ઘરમાં વાસ્તુશાસ્ત્ર ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાથે જ વાસ્તુશાસ્ત્રની અસર દૈનિક જીવન પર પડે છે.

Source: freepik

ઘરનેને હંમેશા વાસ્તુશાસ્ત્રની દિશાઓ પ્રમાણે જ બનાવવું જોઈએ. આમ બનાવવા માટે અનેક નિયમોનું પાલન કરવું પડે છે.

Source: freepik

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમારા ઘરના રસોડામાં વારંવાર ચીજો પડી જાય છે. અથવા આવી ભૂલો સતત કરી રહ્યા છો તો તમને ભારે પડી શકે છે.

Source: freepik

વારંવાર દૂધ ઢળવું

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડામાં દૂધ ઢળવું અશુભ માનવામાં આવે છે. જો આવું દિવસમાં એક, બે કે ત્રણ વાર થઈ રહ્યું છે તો સમજી લેવું કે ઘરમાં કંકાસ વધવાનો છે.

Source: freepik

મીઠું વારંવાર પડવું

જો રસોડામાં મીઠું વારંવાર પડી જાય તો શનિદેવ તમારાથી નારાજ છે. મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. આનાથી અનેક પ્રકારના નુકસાન તમને થઈ શકે છે.

Source: freepik

તેલ ઢળવું

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડામાં તેલ ઢળવું પણ અશુભ માનવામાં આવે છે. આ ખરાસ દિવસો આવવના સંકેત છે.

Source: freepik

રાહુ કેતુ સાથે સંબંધ

આ ઉપરાંત આ સાથે રાહુ કેતુનો પણ સંબંધ હોઈ શકે છે. આનાથી પણ જાણી શકાય કે શનિદેવ તમારાથી નારાજ છે.

Source: jansatta

ઉપાય

જો આવી વસ્તુ વારંવાર પડે છે તો આ ચીજોનું દાન કરવાનું શરુ કરો. આનાથી સમસ્યાઓમાંથી છૂટકારો મળશે.

Source: freepik

Source: social-media

Source: freepik