Apr 11, 2025
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉંઘતા સમયે ઓશિકા પાસે કેટલીક વસ્તુઓ રાખવી સારું માનવામાં આવે છે.
ઉંઘતા સમયે તમારા ઓશિકા પાસે આ વસ્તુઓ હોય તો જીવનામાં નકારાત્મકતા રહેતી નથી. બધી વસ્તુઓ સકારાત્મક થાય છે.
ઉંઘતા સમયે ઓશિકા પાસે પાણી ભરેલો તાંબાનો લોટો રાખવો જોઈએ. સવારે ઉઠીને આ પાણીને છોડમાં નાંખવું જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી માણસને સુતા સમયે ખરાબ સપના આવતા નથી. અને ઊંઘ સારી આવી છે.
આ સાથે જ ચંદ્ર દોષથી પણ મુક્તિ મળી જાય છે. માણસના મનથી ગભરાહટ અને બેચેની પણ દૂર થઈ જાય છે.
કોઈ 43 દિવસ સુધી સતત ઊંઘતા સમયે ઓશિકા પાસે પાણી ભરેલો તાંબાનો લોટો રાખે છે તો તેના જીવનમાંથી નકારાત્મક્તા સંપૂર્ણ દૂર થઈ જાય છે.
પાણી ભરેલા તાંબાના લોટો ઓશિકા પાસે રાખવાથી સમાજમાં માન-સમ્માન પણ વધે છે ઘરમાં ખુશીઓ આવે છે.
ઉંઘતા સમયે ઓશિકા પાસે લસણ, વરિયાળી, નાની ઈલાયચી અથવા ચપ્પુ પણ રાખી શકો છો.
જ્યાં લસણને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે તો વરિયાળી ઓશિકા પાસે રાખવાથી રાહુ દોષથી છૂટકારો મળે છે.