Apr 06, 2025

Vastu tips : પગલૂછણિયા નીચે મીઠું કેમ મુકવામાં આવે છે? કારણ જાણશો તો ચોંકી જશો

Ankit Patel

ભારતીય સંસ્કૃતિમાં દરેક ઘરની બહાર પગલૂછણિયા મુકવાની પ્રથા ચાલી આવી છે. જોકે હવે આ પ્રથા ક્યાં ક્યાં વિસરાતી જાય છે.

Source: freepik

હિન્દુ માન્યતા અનુસાર પહેલાના જમાનામાં પગલૂછણિયાની નીચે મીઠું રાખવામાં આવતું હતું.

Source: freepik

જોકે, આ પ્રથા વિશે હવે ભાગ્યે જ લોકોને ખબર હશે અને તેનું પાલન પણ કરતા હશે.

Source: freepik

ઘરની બહાર પગલૂછણિયું માત્ર પગ લૂછીને ઘરમાં આવવા માટે નહીં પરંતુ તેનો વાસ્તુશાસ્ત્રનો ઉપાય પણ છે.

Source: freepik

મીઠું એ નકારાત્મકતાને નષ્ટ કરે છે. ત્યારે પગલૂછણિયા નીચે મીઠું રાખવાથી ઘરમાં નકારાત્મક્તા પ્રવેશ કરી શકતી નથી.

Source: freepik

આપણી સાથે બહારથી આવેલી નકારાત્મક શક્તિઓ આવતી હોય છે. જ્યારે આપણે મીઠા સાથે રહેલા પગલૂછણિયા પર પગ લૂછીએ ત્યારે.

Source: freepik

મીઠું આ નકારાત્મક શક્તિઓને ચૂર ચૂર કરી નાંખે છે નષ્ટ કરી નાખે છે. આમ આપણી સાથે આવેલી નકારાત્મક્તા ઘરમાં પ્રવેશ કરતી નથી.

Source: freepik

આવી રીતે પગ લૂછણિયા નીચે મીઠું રાખવાથી આપણે અને આપણા ઘરને નકારાત્મક શક્તિઓની સુરક્ષિત રાખે છે.

Source: freepik

Source: freepik