Apr 03, 2025

Vastu tips : કબૂતરના પીંછાનો આ ઉપાય કરો, પછી જુઓ ચમત્કાર

Ankit Patel

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં એક પક્ષીનું પીછું રાખવું ખુબ જ શુભ માનવામાં આવે છે.

Source: freepik

વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરોમાં કબૂતરનું પીછું રાખવામાં આવે છે તે ઘરમાં ક્યારેય આર્થિક સહિત અન્ય મુશ્કેલીઓ આવતી નથી.

Source: freepik

જોકે, કબૂતરનું જે પીછું તમે ઘરમાં રાખો છો તે જાતે જ તૂટીને પડેલું હોવું જોઈએ. આ માટે કોઈ જીવને પીડા આપવી ન જોઈએ.

જો તમે આવી ભૂલ કરશો તો તેનો તમને કંઈ જ ફાયદો નહીં થાય. ઉલટાનું કોઈ જીવને પીડા આપવાથી તમે પાપના ભાગીદાર બનશો.

Source: freepik

વાસ્તુશાસ્ત્ર અનુસાર કબૂતરનું તૂટેલું પીછું હંમેશા સફેદ કપડામાં બાંધીને મંદિર પાસે રાખવું વધારે ઉત્તમ માનવામાં આવે છે.

Source: freepik

વાસ્ત્રુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં કબૂતરનું પીછું રાખવાથી ઘરમાં હંમેશા ખુશીઓ બની રહે છે.

Source: freepik

આ ઉપરાંત ઘરમાં આ પીછું રાખવાથી ધનની દેવી લક્ષ્મી માતાની કૃપા વરસે છે.

Source: freepik

લક્ષ્મી માતાની કૃપાથી પરિવારના લોકોની આવકમાં વધારો થાય છે. ઘરના બધા લોકોના કામમાં તરક્કી થાય છે.

Source: freepik

કબૂતરનું પીછું લાલ કપડામાં બાંધીને તિજોરીમાં પણ રાખી શકો છો. જેનાથી તિજોરી ક્યારે ખાલી નહીં રહે.

Source: freepik

Source: freepik