નવગ્રહમાં માત્ર શનિની પાસે જ શનિ સાડાસાતી અને શનિની પનોતીનો હક છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિને પોતાના જીવમાં એક વખત તેનો સામનો કરવો પડે છે.
શાસ્ત્રો અનુસાર શનિ દેવ જેટલા ઝડપથી પ્રસન્સ થાય છે એટલા જ ઝડપી ક્રોધિત પણ થાય છે. જાણો આવી સ્થિતિમાં એવા કયા કામ છે જેનાથી શનિદેવ ક્રોધિત થઈ જાય છે.
ચાલો જાણીએ કઈ એ આદતો છે જેના કારણે શનિ દેવ નારાજ થઈ જાય છે.
શાસ્ત્રો અનુસાર કોઈપણ વ્યક્તિએ વડિલો, અસહાયોનું અપમાન ન કરવું જોઈએ. આનાથી શનિદેવ રુઠી જાય છે. જેનાથી વ્યક્તિનું માન-સમ્માનમાં કમી આવતી દેખાય છે.
શનિ દેવને સ્વચ્છ પસંદ છે. જે લોકો ગંદગીમાં રહેવાનું પસંદ કરે છે અથવા આળસના કારણે બિલ્કુલ પણ સાફ સફાઈ ન રાખે તો તેમના ઉપર શનિ ગુસ્સે થાય છે.
વધુ સ્ટોરી વાંચો