શરીરને ઠંડક આપવા માટે ગુલકંદ જરૂરથી ખાવું જોઈએ.
દરરોજ ગુલકંદ ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે.
ગુલકંદ ખાવાથી જૂના કબજિયાતથી છૂટકારો મળે છે.
ગુલકંદ શરીરમાં વાત, પિત્ત અને કફને બેલેન્સ કરે છે.
ગરમીમાં સોજો ઓછો કરવા માટે ગુલકંદ અસરદાર માનવામાં આવે છે.
ગરમીમાં ગુલકંદ ખાવાથી પેટને ઠંડક મળે છે.
ગુલકંદ ખાવાથી ગેસ અને એસિડિટીમાં રાહત મળે છે.
હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચાવવામાં ગુલકંદ મદદ કરે છે.
મોઢાના છાલા મટાડવા અને પેટમાં ગુડ બેક્ટેરિયા વધારવામાં મદદ કરે છે.