Sep 05, 2025
ચીનની દિવાલ જેને ઈંગ્લિશમાં ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના પણ કહેવામાં આવે છે. આ દિવાલ 7 અજાયબીમાંથી એક છે.
ચીનની દિવાલ પૂર્ન સમ્રાટ શી હુઆંગની કલ્પના બાદ બનવાનું શરૂ થયું. તેને બનાવવામાં 2000 વર્ષ લાગ્યા હતા.
આ દિવાલને બનાવવાનો ઉદ્દેશ્ય હતો બાહરી દુશ્મનોથી ચીનને બચાવવું. આ દિવાલને ફાંદવામાં ઘણો સમય લાગતો હતો.
આ દુનિયાની સૌથી લાંબી અને પહોળી માનવ સંરચના માનવામાં આવે છે. તેની લંબાઈ 6400 કિમી છે.
ચીનની દિવાલમાં લાગેલા પથ્થરોને જોડવા માટે ચોખાનો લોટમો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ચીનની દિવાલ પર એક સાથે 5 ઘોડેસવારો અને 10 પગપાળા સૈનિકો સરળતાથી ચાલી શકે છે.
આ દિવાલને બનાવવામાં લગભગ 3-4 લાખ લોકોના મોત નિપજ્યા હતા. હવે દેખરેખની અછતના કારણે આ દિવાલ કિનારાઓ પરથી તૂટી રહી છે.
જ્યારે આ દિવાલ બનાવવામાં આવી હતી, ત્યારે તે વાતનું ધ્યાન રાખવામાં આવ્યું કે દુશ્મનો પર સંતાઈને નજર રાખવામાં આવે. તેમાં મીનારા પણ બનાવાયા છે.
લોકો આ દિવાલની ઈંટો ચોરી કરીને તસ્કરી કરી રહ્યા હતા. તેવામાં યૂનેસ્કોએ 1978માં વિશ્વ ધરોહરની યાદીમાં તેને સામેલ કરી હતી.
વર્ષ 1970માં તેને પ્રવાસીઓ માટે ખોલવામાં આવી હતી. ફિલ્મ ચાંદની ચોક ટૂ ચાઈના આ દિવાલ પર શૂટ કરવામાં આવી હતી.