Apr 17, 2025
હિન્દુ માન્યતાઓમાં કાળી કીડીઓને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે.
શનિદેવને શાંત કરવા માટે અને તેમના ક્રોધથી બચવા માટે શનિવારના દિવસે કીડીઓને લોટ ખવરાવવાની પરંપરા છે.
માન્યતા છે કે જ્યારે આપણે કીડીઓને લોટ નાંખીએ છીએ ત્યારે તે એક પ્રકારે સેવાનું કામ હોય છે.
કીડીઓને લોટ ખવરાવવાથી આપણા ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
નિયમિક રૂપે કીડીઓને લોટ ખવરાવવાથી અટકેલા કામ બનવા લાગે છે.
લોટમાં ગોળ મિક્સ કરીને કીડીઓને ખવરાવવું ખુબ જ લાભદાયક માનવામાં આવે છે.
માન્યતા છે કે આથી દરેક મુશ્કેલી જેમ કે આર્થિક તંગી અથવા કોઈ મોટું દેવું સમાપ્ત થવા લાગે છે.
આ સાથે જ ધનની સ્થિતિમાં સુધાર આવે છે.
લોટની સાથે નારિયળની છીણ મિક્સ કરીને કીડીઓને ખવરાવવાથી ફાયદો થાય છે.
આ જાણકારી માત્ર માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને વિભિન્ન માધ્યમો પર આધારિક છે. કોઈ પણ જાણકારીને અનુસરતા પહેલા વિશેષજ્ઞની સલાહ લેવી.