Apr 17, 2025

આવી રીતે કીડીઓને ખવરાવો કીડિયારું, સાડા સાતીથી મળશે છૂટકારો

Rakesh Parmar

શનિદેવનું પ્રતિક

હિન્દુ માન્યતાઓમાં કાળી કીડીઓને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે.

Source: social-media

પરંપરા

શનિદેવને શાંત કરવા માટે અને તેમના ક્રોધથી બચવા માટે શનિવારના દિવસે કીડીઓને લોટ ખવરાવવાની પરંપરા છે.

Source: social-media

કીડીઓને લોટ ખવરાવો

માન્યતા છે કે જ્યારે આપણે કીડીઓને લોટ નાંખીએ છીએ ત્યારે તે એક પ્રકારે સેવાનું કામ હોય છે.

Source: social-media

નકારાત્મક ઊર્જા

કીડીઓને લોટ ખવરાવવાથી આપણા ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.

Source: social-media

અટકેલા કામ

નિયમિક રૂપે કીડીઓને લોટ ખવરાવવાથી અટકેલા કામ બનવા લાગે છે.

Source: social-media

લાભદાયક

લોટમાં ગોળ મિક્સ કરીને કીડીઓને ખવરાવવું ખુબ જ લાભદાયક માનવામાં આવે છે.

Source: social-media

દેવું ઉતરશે

માન્યતા છે કે આથી દરેક મુશ્કેલી જેમ કે આર્થિક તંગી અથવા કોઈ મોટું દેવું સમાપ્ત થવા લાગે છે.

Source: social-media

ધનની સ્થિતિમાં સુધાર

આ સાથે જ ધનની સ્થિતિમાં સુધાર આવે છે.

Source: social-media

નારિયળની છીણ

લોટની સાથે નારિયળની છીણ મિક્સ કરીને કીડીઓને ખવરાવવાથી ફાયદો થાય છે.

Source: social-media

નોટ

આ જાણકારી માત્ર માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને વિભિન્ન માધ્યમો પર આધારિક છે. કોઈ પણ જાણકારીને અનુસરતા પહેલા વિશેષજ્ઞની સલાહ લેવી.

Source: social-media

Source: social-media