Jan 20, 2025

ગાયને વાસી રોટલી ખવરાવતા હોવ તો સાવધાન!

Rakesh Parmar

હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગૌ સેવા ને સૌથી મહાન અને પૂણ્યનું કામ માનવામાં આવે છે.

Source: freepik

ગાયને દરરોજ રોટલી ખવરાવવાથી ઘરમાં વૃદ્ધી થાય છે અને ધન-ધાન્યમાં વધારો થાય છે.

Source: freepik

ઘણા લોકો ગાયને વાસી રોટલી અથવા ખાવાનું આપે છે તો શું આવું કરવું યોગ્ય છે. આવો જાણીએ.

Source: freepik

હિન્દુ ધર્મમાં ગાયને પૂજનિય માનવામાં આવે છે. કહેવાય છે કે ગાયમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે.

Source: freepik

તો આવામાં ગાયને ક્યારેય વાસી રોટલી ન ખવરાવવી જોઈએ. આવું કરવાથી દેવી-દેવતા તમારાથી નારાજ થઈ શકે છે.

Source: freepik

વાસી રોટલી સિવાય ગાયને ભૂલથી પણ એંઠુ ખાવાનું ન ખવરાવવું જોઈએ. નહીં તો તમને પૂણ્યના ફળની પ્રાપ્તિ થશે નહીં.

Source: freepik

ગાયને હંમેશા પહેલી રોટલી ખવરાવવી જોઈએ. આવું કરવાથી ઘરમા સુખ-સમૃદ્ધી અને પ્રસન્નતા બની રહેશે.

Source: freepik

ગાયને રોટલી ખાંડ અથવા ગોળ સાથે ખવરાવવી ફળદાયક હોય છે.

Source: freepik