Dec 19, 2024

રસોડામાં આ દિશામાં જરૂરથી રાખો માટીનું વાસણ, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ

Rakesh Parmar

વાસ્તુશાસ્ત્રમાં રસોડા સાથે સંકળાયેલા ઘણા ઉપાય બતાવાયા છે. જેને કરવાથી આપણા જીવનમાં સકારાત્મક્તા અને સમૃદ્ધિ આવે છે.

Source: social-media

આ ઉપાયોમાંથી જ એક ઉપાય વિશે અમે તમને જાણકારી આપીશું.

Source: social-media

આ ઉપાય પાણી સાથે જોડાયેલ છે. દરેક રસોડામાં પાણી રાખવાનું સ્થાન તો હોય જ છે, પરંતુ વાસ્તુ અનુસાર તેની દિશા યોગ્ય હોવી જોઈએ.

Source: social-media

વાસ્તુ અનુસાર તમારે ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન ખુણા)માં પાણી રાખવાની જગ્યા બનાવવી જોઈએ.

Source: social-media

જો અહીં પાણી રાખવાની જગ્યા ન હોય તો આ સ્થાન પર પાણીથી ભરેલું એક વાસણ જરૂરથી રાખવું જોઈએ.

Source: social-media

જો તમે ઈશાન કોણમાં હંમેશા પાણીનું ભરેલું પાત્ર રાખો છો તો આખી ઘરની ઘણી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે.

Source: social-media

વાસ્તુનું માનીએ તો આ નાનકડો ઉપાય તમારા ઘરમાં બરકત લાવવાનું કામ કરે છે.

Source: social-media

વાસ્તુ અનુસાર ઘરના રસોડામાં ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન કોણ)માં પાણીનું ભરેલું વાસણ જરૂરથી હોવું જોઈએ.

Source: social-media

ઈશાન કોણમાં તમે પાણીનું સ્થાન, RO લગાવીને પણ જીવનમાં ધનની વૃદ્ધિ મેળવી શકો છો.

Source: social-media